हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khodaldham Chairman
Khodaldham chairman News
breaking news
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગે નરેશ પટેલનું મોટું નિવેદન
નરેશ પટેલે કહ્યું કે કોઇપણ સમાજના લોકો આ કોર્ષ કરવા આવી શકે છે, અને જે યુવાન સક્ષમ હોશિયાર હશે તેની રાજકીય કારર્કિદી ઉભી કરવામાં અમે જરૂર મદદ કરીશું.
Aug 6,2022, 20:54 PM IST
Naresh Patel
આખરે નરેશ પટેલે રાજકારણના ચેપ્ટર પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો રાજકીય નેતાઓએ શું કહ્યુ
વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહીં જોડાવું અને ખોડલધામના ચેરમેન પદ પર યથાવત રહી પાટીદાર સમાજ માટે કામ કરીશ. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આ નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને જાણો રાજકીય નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે.
Jun 16,2022, 15:10 PM IST
Gujaratm Rajkot
CR પાટિલ અને નરેશ પટેલ સાથે દેખાતા રાજકીય ગરમાવો, શું હવે થશે નરેશ પટેલની રાજકારણમાં
નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે જિમના ઉદ્દઘાટન પ્રસંગમાં એક સવાલ કરાયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દરેક જિમ ભાઈઓ મારી હાર્દિક શુભકામના છે. હું એક અઠવાડિયામાં રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ.
Jun 6,2022, 11:32 AM IST
gujarat
CM બનવા માટે પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે'
નરેશ પટેલને રાજ્યમાં સીએમનો ચહેરો બનવું છે આ અહેવાલ બાદ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવા પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, પાર્ટીને જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે. પાર્ટી કેવી રીતે જીતી શકે તેના માટે સ્ટેટરજી ઘડવી પડે.
May 30,2022, 22:28 PM IST
breaking news
આવતીકાલે પાટીદારોના 'નરેશ'ની રાજકારણમાં એન્ટ્રી! જાણો કમળ, ઝાડૂ કે હાથ કયું ચિન્હ..
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નરેશ પટેલે આવતીકાલે પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કર્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શકયતા દેખાઈ રહી છે.
May 24,2022, 11:01 AM IST
breaking news
નવાજૂનીના એંધાણ વચ્ચે નરેશ પટેલે આજે દિલ્હીનો પ્રવાસ કેન્સલ કર્યો, અનેક તર્ક-વિતર્ક
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ફરી દિલ્લીના પ્રવાસે જઈ રહ્યા છે. રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર રહેલી છે. નરેશ પટેલના દિલ્લી પ્રવાસથી અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. દિલ્લીમાં કોની-કોની સાથે મુલાકાત કરશે તે અંગે જુદી જુદી અટકળો ચાલી રહી છે.
May 7,2022, 9:41 AM IST
Khodaldham Chairman
ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન: 'ઘરની વાત ઘરમાં રાખજો અને કાળજું સિંહનું રાખો'
હાલ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓ ખોડલ ધામ મંદિર કામવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ પધારી રહ્યા છે.
Dec 23,2021, 7:33 AM IST
Trending news
Whatapp
નવું ફીચર... હવે WhatsApp પર ચેટિંગની શરૂઆત થશે વધુ Cool; Gen Zને પડી જશે મોજ
Ahmedabad Plane Crash
બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી, જાણો
jennifer
દિશા વાકાણીને લઈને જેનિફર મિસ્ત્રીનો મોટો દાવો, મેકર્સે પર પણ આવ્યું મોટું નિવેદન
Washington Sundar
'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે...' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા સુંદરના પિતા
aims
દારૂ પીનારાઓ સાવધાન! AIIMSની સ્ટડીમાં મોટો દાવો, આ રિપોર્ટ તમારા હોશ ઉડાડી દેશે
gautam gambhir
કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ બેટ્સમેન!
Car Insurance Tips
વરસાદમાં કારને ખરાબ થવાથી કેવી રીતે બચાવવી ? ઈંશ્યોરેંસમાં જરૂર લઈ લેજો આ કવર !
GG Hospital
GG હોસ્પિટલના કર્મચારીઓએ કરી નાખ્યો કાંડ, ગેરહાજર રહેતા કર્મચારીઓને ચુકવ્યો પગાર
jasprit bumrah
છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ રમશે ? કોચ ગૌતમ ગંભીરે આપ્યો સંકેત
Ayurveda
આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલની દવા,ઇનકાર નથી કરી શકતું સાયન્સ