हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Card
Maa card News
nitin patel
કોરોનામાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે
કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે
Jun 8,2021, 19:13 PM IST
mehsana
મહેસાણા જિલ્લામાં મા કાર્ડની કામગીરી બંધ કરાતા સંખ્યાબંધ લાભાર્થીઓને હાલાકી
કોરોના કાળમાં મા કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ તકલીફમાં સારવારમાં મોટી રાહત મળી રહેતી હોય છે. જોકે, હાલ મા કાર્ડ નવા કઢાવવા કે રિન્યૂ કરવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાથી લાભાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
Jun 2,2021, 15:25 PM IST
Corona Patients
હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવ
કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું.
Apr 18,2021, 21:52 PM IST
મા અમૃતમ કાર્ડ યોજના
‘મા કાર્ડ યોજના’ મુદ્દો વિધાનસભા, સ્ટર્લિંગના સત્તાધીશે કહ્યું સરકાર ખોટી
ગરીબ દર્દીઓ ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘મા અમૃતમ કાર્ડ યોજના’ શરૂ કરવામાં આવી. પરંતુ વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે 17 જેટલી હોસ્પિટલ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવી ફરિયાદ મળી હતી. અને તેમની તપાસમાં ફરિયાદ સાચી હોવાનું સામે પણ આવ્યું હતું. જેને લઈને 17 નામાંકિત હોસ્પિટલને ‘મા અમૃતમ કાર્ડ’ અંતર્ગત લાભો આપવામાંથી દુર પણ કરાયા હતા.
Jul 19,2019, 23:18 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ