हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
298/ 4
(110.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahua
Mahua News
gujarat
સાંભળો ખેડૂતો...ઋષિકેશ પટેલ ડુંગળી મુદ્દે આ શું બોલ્યા? '...તો સરકાર હરકતમાં આવશે'
ડુંગળી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે ખેડૂતોએ જ્યારે અવાજ ઉઠાવ્યો છે ત્યારે સરકાર સાથે આવી છે. સરકારે ખેડૂતોની તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે. રજૂઆત મળશે તો રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવશે. રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે.
Dec 14,2023, 16:11 PM IST
farmers protest
Farmers Protest: ડુંગળીના ભાવ ન મળતાં ગુજરાતી ખેડૂતો બગડ્યા, રસ્તા પર કર્યા ઢગલા
ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું
Dec 14,2023, 16:13 PM IST
chhattisgarh news
મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
બિલાસપુર જિલ્લાના સિરગિટ્ટીમાં એક પરિવારના સાત યુવકોના મોતથી સનસની ફેલાઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવકોએ મહુઆની સાથે હોમિયોપેથિક કફ સિરપ પીધી હતી.
May 6,2021, 15:53 PM IST
leaopard terror
સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગામમાં દહેશતનો માહોલ
સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ કર્યું પશુનું મારણ કરતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે. સુરત જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ખોફ છે. માંડવીના પાતલ અને અરેઠમાં બે શ્રમજીવી બાળકો પર હુમલો કર્યો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતું. હવે દીપડાનો ખોફ માંડવી બાદ મહુવામાં જોવા મળ્યો. ગ્રામજનો રાત પડતા પોતાના પશુને બચાવવા મશાલ લઈ ફરી રહ્યા છે. વનવિભાગે ગામમાં પાંજરા મૂક્યા છે. ખેડુતો અને ખેતમજૂરો ખેતરે જતા ફફડી રહ્યા છે
Jan 10,2020, 14:35 PM IST
જૂનાગઢ
ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર
ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.
Jun 10,2019, 19:39 PM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર