हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mortality rate
Mortality rate News
covid-19 Third Wave
ત્રીજી લહેરની ખૌફનાક આહટ! એક જ અઠવાડિયામાં 100થી વધુ બાળકોના કોરોનાથી મોત
બાળકો પર કોરોનાની ત્રીજી લહેરનું જોખમ સૌથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ જ કારણ છે કે ભારતમાં બાળકોના રસીકરણ માટેના પ્રયત્નો તેજ કરાયા છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાની રસી આવી શકે છે અને તેની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે. પરંતુ અન્ય દેશોમાં બાળકો પર ત્રીજી લહેરની ભયાનક અસર જોવા મળી રહી છે.
Jul 26,2021, 14:43 PM IST
અમદાવાદ
અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં ક
અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે.
Jul 26,2020, 8:56 AM IST
અમદાવાદ
ગુજરાતમાં 54 હજાર, તો અમદાવાદમાં કોરોનાના દર્દી 25 હજારને પાર
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 180 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 54 હજારને પાર થઈ ગયો છે. જો વાત રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે.
Jul 26,2020, 8:28 AM IST
Coronavirus
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આવ્યા રાહત આપનારા સમાચાર
દેશમાં તેજીથી વધતા કોરોન વાયરસ (Coronavirus) ના સંક્રમણ વચ્ચે મૃત્યુદર અને રિકવરી રેટના આંકડાએ મોટી રાહત અપાવી છે. ભારતમાં સંક્રમિત થયેલ દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછા સંક્રમણ અને મૃત્યુદરવાળા દેશોમાંથી એક છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો રિકવર થવાનો રેટ 63.45 ટકા છે, જ્યારે કે, મૃત્યુદર 2.3 ટકા છે.
Jul 25,2020, 7:54 AM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ