हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Osman Mir
Osman mir News
રામ મંદિર
ગીતા રબારી બાદ પીએમ મોદીએ શેર કર્યુ ઓસમાણ મીરનું રાભક્તિ ગીત
Shri Ram Bhajan Shared By PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતી લોકગાયક ઓસમાણ મીરનું ‘રામજી કી સવારી’ નામનુ ભકિતમય ગીત રજુ કર્યુ
Jan 10,2024, 10:02 AM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
Osman Mir
જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
Jun 30,2019, 18:10 PM IST
Osman Mir
જાગો જગન્નાથ: જુઓ ઓસમાણ મીરના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો ઓસમાણ મીરના કંઠે જગતના નાથની આરાધના
Jun 28,2019, 18:45 PM IST
ભૂજ
પુલવામાના શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ, સતત 31 કલાક સ્વરાંજલિ કાર્યક્રમ
ભૂજના નોબતવાદક શૈલેષ જાની દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 31 કલાક અવિરત નોબત મહામૃત્યુંજ્યના જાપ અને મંત્રોચ્ચાર સાથે કચ્છના નામી-અનામી કલાકારો જોડાયા હતા. શહીદ જવાનો માટે કાર્યક્રમમાં દાન પણ એકત્રિત કરાશે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીરે પણ ગીતસંગીત રજૂ કર્યું હતું.
Feb 21,2019, 10:50 AM IST
રાજકોટ
ગુજરાતનો આ બાળ કલાકાર કરે છે સૌ કોઇને મંત્રમુગ્ધ
પૂત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં પડતા જ ખબર પડી જાય એ કહેવત મુજબ ખુશની આ કળા તેમના પરિવારજનો ખુશ પારણામાં હતો ત્યારે જ ઓળખી ગયા હતાં.
Sep 26,2018, 14:18 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'