हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rahu Nakshatra Parivartan
Rahu nakshatra parivartan News
Rahu Gochar
120 કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવ
વૈદિક પંચાંગ મુજબ 12 જાન્યુઆરી 2025ના રોજ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રમાં રાહુ પ્રવેશ કરશે. આવામાં 3 રાશિઓ પર રાહુની મહેરબાની જોવા મળી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Jan 7,2025, 10:49 AM IST
Rahu Nakshatra Parivartan
શનિના નક્ષત્રમાં થશે રાહુની ધમાકેદાર એન્ટ્રી, આ 4 રાશિના જાતકોનો થશે ગોલ્ડન ટાઈમ
Rahu Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છાયા ગ્રહ રાહુ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ 12 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાભદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. જવી રીતે રાહુના ગોચરનું મહત્વ છે, તેવી જ રીતે રાહુનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશને કારણે કેટલીક રાશિઓને લાભ થશે, જ્યારે કેટલાકને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ રાહુના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિ માટે સારા દિવસોની શરૂઆત થશે.
Jan 5,2025, 17:24 PM IST
Rahu Gochar
ધનોતપનોત કાઢી નાખે તેવો રાહુ 10 નવેમ્બરથી આ 5 રાશિવાળાનું નસીબ ચમકાવી દેશે
વૈદિક જ્યોતિષ મુજબ 9 ગ્રહોમાં શનિ ઉપરાંત રાહુ અને કેતુ એવા ગ્રહો છે જે ખુબ જ ધીમી ગતિથી ચાલે છે. સામાન્ય રીતે એ જોવા મળે છે કે જે ગ્રહો જેટલી ધીમી ગતિથી ચાલે છે તેમની અસર એટલી સ્થાયી રહે છે. રાહુ લગભગ 18 મહિના એક રાશિમાં અને લગભગ 6 મહિના એક નક્ષત્રમાં ગોચર કરે છે. શનિની જેમ રાહુની અસર પણ લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની કુંડળીમાં રાહુ મજબૂત અને અનુકૂળ સ્થિતિમાં હોય તેવા જાતકો પ્રસિદ્ધિ, ધન અને સામાજિક પ્રતિષ્ઠા મેળવે છે. રાહુની અસરથી જાતકો વૈજ્ઞાનિક, કલાકાર કે રાજનીતિજ્ઞ બને છે.
Nov 7,2024, 9:53 AM IST
Rahu Nakshatra Parivartan
18 વર્ષ બાદ રાહુનો શનિના નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે
Shanidev : હાલ રાહુ બુધ ગ્રહના નક્ષત્ર રેવતીમાં છે. આ સાથે જ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
May 29,2024, 11:33 AM IST
Rahu Gochar
માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ
ગ્રહો સતત બદલાતા કરતા હોય છે પણ ગ્રહોનું ગૌચર એ રાશિઓ પર સારી કે ખરાબ અસર કરે છે. જો તમે પણ આ રાશિના જાતકો છો તો રાહુ ગ્રહનું ગૌચર તમને ફાયદો કરાવી શકે છે. તમને અનેક લાભ સાથે નવા અસર પણ મળી શકે છે.
May 10,2024, 12:11 PM IST
Trending news
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા આ મુદ્દાઓ સંસદમાં ઉ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ