हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram temple construction
Ram temple construction News
Ayodhya
ના સિમેન્ટ, ના લોખંડ..!!! અયોધ્યામાં રામ મંદિરના સ્તંભ આ રીતે થઇ રહ્યા છે તૈયાર
પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે, શિલાઓને જોડવા માટે જરા પણ સિમેન્ટ કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે, સ્તંભ કેવી રીતે ઉભો હશે.
Jan 15,2023, 18:51 PM IST
pm modi in ayodhya
"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી
PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
Oct 23,2022, 23:35 PM IST
pm narendra modi
5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી: સૂત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગે અયોધ્યા પહોંચશે. ભૂમિ પૂજન કાર્યક્રમ 3 થી 4 કલાક ચાલશે. ભૂમિ પૂજન કાર્યક્રમ માટે કાશીથી પૂજારી બોલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યેને 10 મિનિટ સુધી અયોધ્યામાં રહેશે. 5 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ થશે.
Jul 19,2020, 11:54 AM IST
Ayodhya
રામજન્મભૂમિ પર ખોદકામમાં મળી પ્રાચિન મૂર્તિઓ-શિવલિંગ, જાણો શું છે મામલો
અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા.
May 21,2020, 16:31 PM IST
Ram Temple
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે
રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.
Feb 8,2020, 16:23 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે