हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Settlement
Settlement News
Ahmedabad
અકસ્માત ક્લેઈમમા 1.70 કરોડમાં સેટલમેન્ટ થયું, લોક અદાલતમાં આવ્યું કેસનું સુખદ સમાધાન
લોક અદાલતમાં અનેક ચુકાદાના નિકાલ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં દર 15 દિવસે યોજાતા લોક અદાલતમાં અકસ્માત ક્લેઈમના કેસમાં સેટલમેન્ટ થયું છે. જેમાં ઈન્સ્યોરન્સ કંપની અરજદારને 1.70 કરોડ રૂપિયાની રકમ ચૂકવવા માટે સહમત થઈ છે. આમ, એક જ વર્ષના ગાળામાં કેસ પોઝિટિવ રીતે સોલ્વ થયો છે.
Dec 13,2024, 16:19 PM IST
RBI
જાણી જોઈને કરજ નહીં ચૂકવનારાઓને ઈનામ આપી રહી છે RBI? બેંકે શું કહ્યું તે ખાસ જાણો
RBI Clarification: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે જાણી જોઈને કરજ નહીં ચૂકવનારાઓ સાથે સમાધાન અને લોનને ટેક્નિકલ રાઈટ ઓફ લોન ખાતામાં નાખવા સંબંધિત પોતાના હાલના સર્ક્યુલર પર ચારેબાજુથી ટીકા થયા બાદ સ્પષ્ટતા કરી છે. તેમણે આ અંગે સંબંધિત સવાલ જવાબ બહાર પાડ્યા છે. RBI એ તેમાં સ્પષ્ટ કર્યું છે કે વિલફૂલ ડિફોલ્ટર્સ સાથે સેટલમેન્ટ કરવાની વાત કોઈ નવી નથી
Jun 21,2023, 15:38 PM IST
breaking news
ખુલાસો: 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન, પણ પરિવારની ભૂલના...
Surat Grishma Vekaria murder case: સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
Feb 14,2022, 10:35 AM IST
Rabari Samaj Movement
જૂનાગઢમાં રબારી સમાજના આંદોલનનું સમાધાન, જુઓ Video
જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પોરબંદરના સાંસદ અને જુનાગઢ સાંસદ સાથે ધર્મગુરુઓની હાજરીમાં મુખયમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા થયા બાદ આંદોલનનું સામાધાન થયું હતું.
Jan 18,2020, 16:55 PM IST
લોકમેળો
રાજકોટ: પ્રખ્યાત મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસ, 10 લાખ લોકોએ માણી મોજ
રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે માનવ મહેરામણ મેળાની મોજ માણવા માટે ઉમટી રહ્યું છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મેળાને મહાલ્યો હતો. વિવિધ રાઇડોમાં લોકોની કિલકારીઓ ગુંજતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને મેળાને સફળ બનાવ્યો હતો.
Aug 26,2019, 16:52 PM IST
Trending news
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી