हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યાય યાત્રા
ન્યાય યાત્રા News
gujarat news
તિરંગા અને ન્યાય યાત્રામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટી-શર્ટ વોર! સાવરકર પર છેડાયો સંગ્રામ
Tiranga Yatra vs Nyay Yatra: કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ગુજરાતમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા વિવાદોમાં સપડાઈ છે. તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓને સાવરકરની ટી શર્ટ પહેરાવવામાં આવતા છેડાયો વિવાદનો મધપૂડો.
Aug 15,2024, 13:44 PM IST
Congress
સુરત બાદ રાજકોટના પીડિતોએ કહ્યું, અમારે નથી જોઈતુ રાજકારણ, સરકારની કામગીરીથી સંતુષ્ટ
કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અડઘા રહ્યા છે.
Aug 9,2024, 16:43 PM IST
Congress
ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ! કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ સરકારની તિરંગા યાત્રા
Yatra Politics in Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં નીકળશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાને લઈને ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા. ગુજરાતમાં યાત્રાના નામે રાજનીતિ શરૂ...
Aug 8,2024, 12:18 PM IST
breaking news
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય તફાવત ઊભો કરવામાં સક્ષમ સાબિત થશે?
Ram Yatra V/S Nyay Yatra: ભાજપે 2024 ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપ એ લોકો સુધી પહોંચાડવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટી રાજકીય તફાવત ઊભો કરવા માંગી રહ્યા છે.
Jan 3,2024, 21:55 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: નવઘણજી ઠાકોરની ન્યાય યાત્રાનો ફિયાસ્કો, માત્ર 50 લોકો જોડાયા
બનાસકાંઠાના થરામાં યોજાયેલી નવઘણજી ઠાકોરની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થયો છે. OBS,SC,ST સમાજ માટે નવઘણજી ઠાકોરે ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું. જેને અભિનેત્રી મમતા સોનીએ પણ સમર્થન આપ્યું હતું. જો કે આ યાત્રામાં માત્ર 50 લોકો જ જોડાતા તેનો ફિયાસ્કો થયો હતો.
Feb 16,2020, 16:15 PM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?