हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદ News
bharat mata ki jai
નેહરૂનો ઉલ્લેખ કરી મનમોહન સિંહનો ભાજપ પર કટાક્ષ
અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કહ્યું કે, નેહરુએ દેશનું નેતૃત્વ એવા સમયમાં કર્યું હતું જ્યારે તે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેમણે જીવનની લોકતાંત્રિક રીત, અલગ-અલગ સામાજિક તથા રાજકીય વિચારોને અપનાવ્યા હતા.
Feb 22,2020, 20:51 PM IST
Mohan Bhagwat
''રાષ્ટ્રવાદ' શબ્દનો ન કરો ઉપયોગ, તેની જગ્યાએ ' રાષ્ટ્ર કે રાષ્ટ્રીય' શબ્દ વાપરો'
ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે.
Feb 20,2020, 12:04 PM IST
Sandeep Dikshit
કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પોલીસ-સેના વિશે આપ્યું વિવાદિત નિવેદન
દીક્ષિતે કહ્યું કે જે સંસ્થાઓ જેટલી ભ્રષ્ટ હોય, તેટલું જ તેઓ રાષ્ટ્રવાદની વાતો કરતી હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સેના (Army) અને પોલીસ (Police) જ્યારે નારા લગાવે ત્યારે સમજી લો કે કાળી કરતૂતો છૂપાવી રહ્યાં છે.
Dec 27,2019, 11:25 AM IST
કોંગ્રેસ
ભાજપનો તોડ શોધવા માટે કોંગ્રેસ તેના નેતાઓને આપશે 'રાષ્ટ્રવાદ'ની તાલીમ!
સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સાથે-સાથે બ્લોક લેવલ પર નેતાને 'રાષ્ટ્રવાદ'ની તાલીમનું આયોજન કરાયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓ અને રાજ્યોના વડાઓની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
Oct 7,2019, 16:02 PM IST
ભગવાન જગન્નાથ
રથયાત્રા 2019: '...જો દેશ કે કામ ન આયે બેકાર જવાની હૈ', રાષ્ટ્રવાદના ટેબ્લ
થયાત્રામાં 101 ટ્રકો જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે. રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે.
Jul 4,2019, 9:28 AM IST
લોકસભા ચૂંટણી 2019
રાષ્ટ્રવાદના મુદ્દે બોલ્યા પીએમ- ‘મીડિયામાં કેટલાક લોકો હાઇપર સેક્યુલર છે’
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ના પ્રચારમાં વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યાં છે કે, ભાજપ ભારતીય વાયુસેના તરફથી બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો મુદ્દો અસ્પષ્ટ બનાવી રહી છે
Apr 16,2019, 10:01 AM IST
nationalism
જે અમારી સાથે અસંમત હોય તેને દુશ્મન કે દેશદ્રોહી ક્યારે નથી માન્યા: અડવાણી
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રીલે પાર્ટીના સ્થાપના દિવસનાં 2 દિવસ પહેલા એક બ્લોગ લખીને ગાંધીનગરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે, જ્યાંથી તેઓ 6 વખતના સાંસદ રહ્યા
Apr 4,2019, 22:13 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપનો ‘રાષ્ટ્રવાદ’ પર ફોકસ, ચૂંટણી પ્રચારની ટેગલાઇન હશે- ‘મોદી છે તો શક્ય
ભાજપ લોકસભા ચૂંટણી 2019ને વિકાસના મુદ્દાની સાથે-સાથે રાષ્ટ્રવાદ પર પણ લડશે. ભાજપના ચૂંટણી પ્રચારની થીમ લાઇનનું કેન્દ્ર આ વખતે રાષ્ટ્રવાદ હશે.
Mar 5,2019, 14:23 PM IST
મોહન ભાગવત
મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ અને ગૌમાતા હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રામ પ્રત્યે શ્રદ્ધા રાખે છે. ગૌ માતા અને રામ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થશે. જો આમ થાય તો હિન્દુત્વની ઓળખ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થઈ જશે.
Feb 7,2019, 10:18 AM IST
Trending news
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ