हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાંદરા
વાંદરા News
Corona vaccine
કોરોના વૈક્સીન: જાનવરોમાંથી નિકળ્યો વાયરસની મદદથી જ બની દવા, ચીનમાં વાંદરા પર ટ્રાયલ
આશરે પાંચ મહિના પહેલા ચીનાના વુહાન ખાતે જાનવરોનાં માર્કેટમાંથી નિકળેલા કોરોના વાયરસ આશરે 2 લાખ લોકોનો જીવ લઇ ચુક્યો છે અને 30 લાખ અન્ય સંક્રમિત છે. તમામ વિવાદો વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચામાચીડીયા દ્વારા આવ્યું છે. અહીં અમેરિકા અને બ્રિટનમાં સ્પષ્ટ રીતે માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ચીની વૈજ્ઞાનિક પહેલા જાનવરો, ઉંદર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી રહ્યા છે અને પછી માણસો પર ચીનથી સમાચાર આવી રહ્યા છે કે, અહીની કંપની સિનોવૈક બાયોટેકે રિસર્ચ વાંદરાઓ પર વૈક્સિનનું ટ્રાયલ કરીને સંક્રમણ અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજી તરફ બ્રિટનમાં વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વૈક્સિન બનાવવામાં જે વાયરસનો ઉપયોગ થઇ રહ્યો છે. તે પણ ઇંસાનોને પૂર્વ કહેનારા ચિમ્પાન્ઝી પાસેથી લેવામાં આવ્યો છે.
Apr 26,2020, 17:29 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાડવાનો અનોખો પ્રયાસ
અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રીંછ બનીને રનવે પર વાંદરાની પાછળ દોડે છે.
Feb 7,2020, 16:55 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું રીંછ, જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પર વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર આવેલા વાંદરાઓને ભગાડવા માટે રીંછ બનીને વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડતો જોવા મળ્યો હતો.
Feb 5,2020, 22:52 PM IST
ભાજપ
ભાજપના નેતા સત્યપાલ સિંહે કહ્યું- 'આપણે સંતોના સંતાન છીએ, વાંદરાના નહીં'
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સત્યપાલ સિંહે શુક્રવારે માનવાધિકાર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019ના વિરોધને લઈને વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય માનવાધિકારને લઈને વાત નથી કરાઈ પરંતુ સારા સદાચારી માનવીય ચરિત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે.
Jul 20,2019, 11:03 AM IST
અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 2,65,874 લોકોને કરડ્યા કૂતરા
મેગાસીટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. પરંતુ જો તમને એમ જાણવા મળે કે શહેરમાં કૂતરા ઉપરાંત ઉંદર, બકરી, ઘોડા, ઉંટ, અને ભૂંડ દ્વારા પણ માનવીઓને કરડવાના બનાવ પણ મોટી સંખ્યામાં બને છે તો...? આટલુ ઓછુ હોય એમ એએમસીના ચોપડે તો માણસ દ્વારા માણસને પણ કરડવાના ચોંકાવનારા બનાવ નોંધાયા છે. આમ વર્ષ 2010 થી 2018 સુધીમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના કારણે કુલ 18 માનવીઓના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.
Feb 19,2019, 22:56 PM IST
Baghpat
બાગપતમાં વાંદરાઓ પર લાગ્યો હત્યાનો આરોપ, આ રીતે કરી દુર્ઘટના...
મૃતકનાં ભાઇ કૃષ્ણપાલ સિંહ દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર ધર્મપાલ સિંહ હવન માટે લાકડીઓ એકત્ર કરવા માટે ગયા હતા
Oct 20,2018, 16:46 PM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?