हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુન્ની વકફ બોર્ડ
સુન્ની વકફ બોર્ડ News
ayodhya case
સુન્ની વકફ બોર્ડ અયોધ્યા ચૂકાદા સામે સુપ્રીમમાં રિવ્યુ પીટિશન નહીં કરે
મીડિયા સાથે વાત કરતા સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝ્ઝાક ખાને જણાવ્યું કે, સંસ્થાના 7માંથી 6 સભ્યોએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટિશન નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે, સંસ્થામાં બહુમત સભ્યો રિવ્યુ પીટિશન નહીં દાખલ કરવાની તરફેણમાં હતા.
Nov 26,2019, 16:20 PM IST
Navsari
મંદિર-દરગાહની એક જ દિવાલ, હિન્દુ-મુસ્લિમો કહે છે, ‘અમારા હૃદયમાં કોઇ દિવાલ
ભારતમાં જ્યાં એક તરફ કોમવાદી વાતાવરણ પ્રબળ છે અને લોકોમાં કટ્ટરવાદી વલણ પણ જોવા મળે છે. જેની બીજી તરફ હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. અહીં વાત છે નવસારી (Navsari)ના જુનાથાણા ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિર અને દરગાહની. જ્યા મંદિર અને દરગાહની દિવાલ એક જ છે અને અહીં લોકો ઈબાદત સાથે પ્રાર્થના કરતા જોવા મળે છે. જ્યાં અયોધ્યામાં વિવાદિત જમીનના ચુકાદા (ayodhya verdict) બાદ નવસારીના જુનાથાણાના શનિદેવ મંદિરે (Shani temple) આજે પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો ભાઇચારો અકબંધ રહ્યો છે.
Nov 11,2019, 11:44 AM IST
સુન્ની વકફ બોર્ડ
જાણો કેવી રીતે વિવાદાસ્પદ ઢાંચામાં 'રાતોરાત' પ્રગટ થઇ હતી રામલલાની મૂર્તિઓ
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ આમ તો ખૂબ જુનો છે પરંતુ જે ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. તે વિવાદની શરૂઆત 1949માં થઇ હતી જ્યારે 22/23 ડિસેમ્બર 1949ની રાતે મસ્જિદની અંદરના ભાગમાં રામલલાની મૂર્તિઓ રાખવામાં આવી હતી.
Nov 9,2019, 16:49 PM IST
સુન્ની વકફ બોર્ડ
Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર ચૂકાદો આવી ગયો છે. વર્ષોથી ચાલી રહેલા આ કેસની અંતિમ સુનાવણી ચાલીસ દિવસમાં પુરી થઇ, જેમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા તીખી ચર્ચા કરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજોની પીઠે આ કેસ સાંભળ્યો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.
Nov 9,2019, 15:42 PM IST
સુન્ની વકફ બોર્ડ
સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન, પરંતુ
અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળ્યો છે. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે. ચુકાદા પર સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે આ ચુકાદાથી સંતુષ્ટ નથી.
Nov 9,2019, 12:34 PM IST
અયોધ્યા કેસ
સુન્ની વકફ બોર્ડેની મધ્યસ્થતા પેનલને આપેલી શરતો હિન્દુ મહાસભાએ ફગાવી
વકફ બોર્ડ ASI દ્વારા સંરક્ષિત મસ્જિદોની યાદી જમા કરાવી શકે છે અને અદાલત દ્વારા નિયુક્ત સમિતિ પૂજા અર્ચના માટે તેને અંતિમ સ્વરૂપ આપશે. વકફ બોર્ડને સરકાર દ્વારા વિવાદિત સ્થળના અધિગ્રહણ સામે કોઈ વાંધો નથી. અયોધ્યામાં રહેલી વર્તમાન અન્ય મસ્જિદોનું સરકાર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવે અને વકફ બોર્ડ કોઈ અન્ય યોગ્ય સ્થળે મસ્જિદનું નિર્માણ કરી શકે છે.
Oct 17,2019, 16:57 PM IST
સુન્ની વકફ બોર્ડ
શું સુન્ની વકફ બોર્ડે અયોધ્યા કેસ પાછો ખેંચ્યો?
મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવા સંબંધિત સોગંધનામું પેનલના સભ્ય શ્રીરામ પંચુને મોકલ્યું છે.ત્યાર બાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. આ પ્રકારના સમાચારો વચ્ચે જિલાનીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
Oct 16,2019, 17:34 PM IST
Trending news
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી