Vastu Tips: આ 5 વસ્તુઓને ખુલ્લી રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પરિવારને લાંબા સમય સુધી ભોગવવા પડે છે દુ:ખ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર 5 એવી વસ્તુઓ છે જેને ક્યારેય ખુલ્લી છોડવી નહીં. આ વસ્તુઓને ઢાંક્યા વિના કે ખુલ્લી રાખી દેવાથી દુર્ભાગ્ય અને ગરીબી વધે છે.

દૂધ

1/6
image

દૂધ સુખ-સમૃદ્ધિ સાથે સંબંધિત છે. દૂધને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. દૂધને ખુલ્લુ મુકી દેવાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવે છે અને આર્થિક તકલીફો વધે છે. 

કબાટ

2/6
image

ઘરમાં રહેલા કોઈપણ કબાટને ખુલ્લા રાખવા નહીં. કબાટ ખુલ્લા રાખવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનાથી ઘરમાં રહેલું ધન પણ બહાર જવા લાગે છે. 

પુસ્તક

3/6
image

પુસ્તકનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. પુસ્તકને વાંચ્યા પછી ખુલ્લું મુકી દેવામાં આવે તો વ્યક્તિની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે. 

ભોજનની સામગ્રી

4/6
image

રસોડામાં ભોજન બને પછી બધી જ સામગ્રીને ઢાંકીને રાખવી જોઈએ. રસોડું અવ્યવસ્થિત અને રસોઈ ખુલ્લી હોય તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે. અને ઘરમાં નકારાત્મકતા અને ગરીબી વધે છે.   

મીઠું

5/6
image

વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનો સંબંધ ચંદ્ર સાથે ગણાવેલો છે. મીઠું ખુલ્લું રાખવાથી અપશુકન થાય છે. તેનાથી જીવનમાં અસ્થિરતા વધે છે. તેથી મીઠાને કાચના વાસણમાં ઢાંકીને જ રાખવું.  

6/6
image