हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
489/ 4
(115)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જહાજ
જહાજ News
Suspicious luggage
ચીનથી પાકિસ્તાન શંકાસ્પદ સામાન લઇ જઇ રહેલ જહાજનો સામાન સીલ કરાયો
કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. જો કે આખરે કસ્ટમ વિભાગ દ્વારા કડક પગલું ભરાતા તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
Feb 19,2020, 18:31 PM IST
કંડલા
કંડલા બંદરેથી પાકિસ્તાન જતા ચીનના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું
કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે.
Feb 17,2020, 12:05 PM IST
ઓખા
ઓખા કોસ્ટગારર્ડે ઝડપ્યું એક સંદિગ્ધ જહાજ, જુઓ વીડિયો
દરિયામાં સંદિગ્ધ જહાજ ઝડપાયું છે. ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા સંદિગ્ધ જહાજ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજની વિગતો તમામ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. હાલ જહાજને ઓખા બંદર લાવી તેની તપાસ ઓખા બંદર પર ચાલી રહી છે, ઓખા કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું ઇન્ટ્રોગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે.
Dec 12,2019, 17:20 PM IST
લીબિયા
હવે આ બે દેશો વચ્ચે તણાવ, અપાયા હુમલાના આદેશ
લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે.
Jun 29,2019, 14:33 PM IST
અમરેલી
વાવાઝોડાની અસર: જાફરાબાદ બંદરમાં પાણીના મોજાઓથી ‘આકેર’ નામનું જહાજ ડૂબ્યું
અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે.
Jun 13,2019, 23:41 PM IST
GIRSOMNATH
જુઓ ગીરસોમનાથમાં ઝડપાયેલા શંકાસ્પદ જહાજનું શું કરાયું
ગીરસોમનાથના કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે જહાજને લઈ કાર્યવાહી હાથ ધરાઈ, ઝડપાયેલા બંને જહાજ ઈરાનનાં હોવાનું સામે આવ્યું, જહાજોને કોડીનારની અમ્બુજા જેટી પર લાવી કાર્યવાહી કરવામા આવી
Jun 8,2019, 16:50 PM IST
ગીરસોમનાથ
ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ
ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ, ઈરાનના બંને શંકાસ્પદ જહાજોને તપાસ માટે કોડીનારની અંબુજા જેટી પર લવાયા,જામનગર LCB અને ડોગ સ્કવોડે હાથ ધરી તપાસ
Jun 8,2019, 15:26 PM IST
salaya
સલાયાનું જહાજ શારજાહ બંદરે સળગ્યું, જુઓ વીડિયો
સલાયાનું સાહે આલમ કાસમી નામનું 600 ટન કેપિસિટી ધરાવતું અને રૂપિયા એક કરોડની કિંમતનું વહાણ વહેલી સવારે શારજાહ બંદરે સળગ્યું હતું, જેમાં સવાર 13 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, દુબઇથી યમન જતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી
May 8,2019, 19:55 PM IST
દુબઇ
દુબઇ તટ પર ઉભેલા જહાજમાંથી ગાયબ થયો ભારતીય નાવિક, ફરિયાદ નોંધાઇ
ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.
Apr 17,2019, 15:14 PM IST
ભાવનગર
ભાવનગરમાં રો-રો ફેરી જહાજ બંધ પડ્યું, 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી.
Nov 21,2018, 15:43 PM IST
જાપાન
VIDEO: જાપાનમાં શક્તિશાળી તોફાન 'જેબી'નો કહેર, ટેન્કર-જહાજ પણ ઉડી ગયા
જાપાનમાં મંગળવારે 25 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન આવ્યું. દેશમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 8 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે.
Sep 5,2018, 10:50 AM IST
Trending news
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી