हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાંડી યાત્રા
દાંડી યાત્રા News
surat
Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે
આવતી કાલે દાંડી યાત્રા સુરત જીલ્લામાં કરશે પ્રવેશ. સુરતના ઉમરાછી ગામે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોએ ઉઠાવ્યા સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં કોણ કરશે પદયાત્રીઓ માટે કામગીરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા દેશ વ્યાપી ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં દાંડી યાત્રાનો ૧૨ માર્ચે સુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા અમદાવાદના સાબરમતીથી નીકળી નવસારીના દાંડી ખાતે પહોંચશે. હાલ આ દાંડી યાત્રા ભરૂચ જીલ્લામાં આવી છે. આવતી કાલે સુરત જીલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે પણ દાંડીયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
Mar 27,2021, 19:00 PM IST
Congress
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને અપાયો આખરી ઓપ
કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ અપાયો છે. દાંડી યાત્રાના આયોજન માટે ૧૫ સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીજી એ કરી હતી એજ પ્રમાણે એજ રૂટ પર ૨૬ દિવસ પદયાત્રાનું કોંગ્રેસનુ આયોજન છે જે ચાર ફેજમાં યોજાશે. કોગ્રેસ વર્કીંગ સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવશે તથા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કોગ્રેસ સમિતિના પ્રમુખ હાજર રહેશે. તમામ ૨૬ દિવસ કોંગ્રેસના એક સિનિયર નેતા યાત્રામાં જોડાશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પુર્ણાહુતિમાં જોડાય તેવું કોગ્રેસનું આયોજન છે.
Mar 5,2020, 14:50 PM IST
ગાંધી સ્મારક
દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ
ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
Jan 17,2019, 23:29 PM IST
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે
નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે ગુજરાતના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા હતાં, જેમનું એક આંદોનલ મીઠાના સત્યાગ્રહનું પણ હતું.
Jan 15,2019, 13:18 PM IST
Trending news
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત