हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
300 activists
300 activists News
AAP
આપને વધારે એક ગઢવી મળ્યાં, 300 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી આપમાં પ્રયાણ
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતી છે. એક તરફ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર જેવી હસ્તીઓ આવી રહી હોવાનાં કારણે ખુશીનો માહોલ છે. તો બીજી તરફ એક પછી એક પાયાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડ્યાની શાહી સુકાઇ નથી ત્યાં કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ કોંગ્રેસને બાય બાય કરી દીધું છે. ગઢવીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે આમ આદમી પાર્ટીમાં અધિકારીક રીતે જોડાશે. તેમણે ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટા પણ શેર કર્યો હતા.
Apr 23,2022, 19:48 PM IST
Trending news
health tips
ડાય કર્યા વિના મૂળમાંથી કાળા થઈ જશે તમારા વાળ, રસોડામાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ !
Mahesh Tambe
W,W,W,W,W...8 બોલમાં વિકેટોની વણઝાર, વિશ્વ ક્રિકેટમાં ગુંજ્યું આ અજાણ્યા બોલરનું નામ
Lord Shiva
Vastu Tips: ઘરમાં ન રાખવો જોઈએ ભગવાન શિવનો આવો ફોટો, લાગી શકે છે વાસ્તુ દોષ !
Tomato
આ 4 લોકોએ ટામેટાં બિલકુલ ન ખાવા જોઈએ, નહીં તો ડૉક્ટર પાસે જવું પડી શકે છે
IND vs Pak
'બન્ને દેશ રમતા રહે, પરંતુ...' IND vs PAK મેચ રમવા અંગે આ શું બોલ્યા પૂર્વ ક્રિકેટર
Jio Free OTT
Jioએ તેના યુઝર્સને આપી ભેટ ! 500 રૂપિયાથી સસ્તા પ્લાનમાં મળશે મફત OTTનો આનંદ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ વર્ષમાં બીજીવાર ખાતરના ભાવમાં વધારો કર્યો
heart attack
દર વર્ષે 1.7 કરોડ લોકોના હાર્ટ અટેકથી થાય છે મોત, જાણી લો કેમ થાય છે હ્રદય પર હુમલો
Himachal Pradesh news
એક સ્ત્રીના બે પતિ, તો સરકારી ચોપડે સંતાનોને કોનું નામ મળે? મહાભારત કરતા રસપ્રદ છે આ
Budh Nakshatra Parivartan
ગ્રહોના રાજકુમાર શનિના નક્ષત્રમાં પ્રવેશતા જ 3 રાશિઓને લાગશે લોટરી, આકસ્મિક ધનલાભ