हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Azamgarh
Azamgarh News
Flying car
કારપેન્ટરે રસ્તા પર દોડતું હેલિકોપ્ટર બનાવ્યું! જોવા જામી લોકોની ભીડ
Flying car: Azamgarh-based carpenter turns Nano car into helicopter
Dec 21,2022, 14:25 PM IST
yogi adityanath
શું બદલાઇ જશે આઝમગઢનું નામ? અખિલેશ યાદવના ગઢમાં CM યોગી આદિત્યનાથે આપ્યા સંકેત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આઝમગઢમાં એક યુનિવર્સિટીની આધારશિલા રાખવાના અવસર પર જિલ્લાના નામમાં બદલાવના સંકેત આપવા માટે કહ્યું કે આઝમગઢની આ યુનિવર્સિટી ખરેખરમાં આઝમગઢને આર્યમગઢ બનાવી જ દેશે.
Nov 14,2021, 13:04 PM IST
Azamgarh
આઝમગઢમાં અખિલેશ પર અમિત શાહનો હુમલો, જનતાને સમજાવ્યો JAM નો અર્થ
આઝમગઢમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ- આજે આઝમગઢમાં વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ થઈ રહ્યો છે.
Nov 13,2021, 16:13 PM IST
બાલિકા વધુ ડિરેક્ટર
કોરોનાની થપાટ, ભલભલા રસ્તા પર...આ શાકભાજી વેચનાર વિશે જાણીને હક્કાબક્કા રહી જશો
તકદીર બદલાતા જરાય વાર લાગતી નથી. બાલિકા વધુ (Balika Vadhu) સુજાતા જેવી અનેક ટીવી સિરિયલો ડિરેક્ટ કરી ચૂકેલા રામવૃક્ષની હાલત અત્યારે એકદમ કફોડી થઈ ગઈ છે. હંમેશા ફિલ્મી સિતારાઓ અને કલાકારોની વચ્ચે રહેતા રામવૃક્ષ આજકાલ પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે આઝમગઢમાં શાકભાજી વેચી રહ્યા છે.
Sep 28,2020, 11:29 AM IST
આગરા-લખનઉ એક્સપ્રેસ
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ
આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે.
Apr 21,2019, 12:00 PM IST
પૂર્વાંચલ એક્સપ્રેસ-વે
PM મોદી કરશે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ, જાણો ખાસિયતો
પીએમ નરેંદ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ-વે પૂર્વાચલ માટે લાઇફલાઇન સાબિત થશે, કારણ કે આ એક્સપ્રેસ-વે દ્વારા ઘણા જિલ્લા પરસ્પર જોડાઇ જશે. સાથે જ આ એક્સપ્રેસ વેના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવામાં આવશે જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
Jul 14,2018, 11:23 AM IST
નરેંદ્ર મોદી
પીએમ મોદી આજે કરશે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેંદ્ર મોદી 14 જુલાઇના રોજ આઝમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. આ એક્સપ્રેસ વે સાથે જોડવાની યોજના છે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી શકાશે.
Jul 14,2018, 8:24 AM IST
UTTAR PRADESH
PM કરશે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ, અખિલેશનો ચોંકાવનારો દાવો
અખિલેશ યાદવે જણાવ્યું કે, મારી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને લાગુ કરી યોગી સરકાર વાહવાહી લુંટી રહી છે
Jul 12,2018, 21:07 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે