हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cremated
Cremated News
Ahmedabad
મર્યા પછી પણ શાંતિ નહીં! અગ્નિદાહ આપવા બે બે વાર ચિત્તાઓ પર શબને મૂકવું પડ્યું
ખોખરા વોર્ડમાં જયજીત ફલેટમાં રહેતા એક પરિવારમાં જયશ્રી બેન નારણદાસ હરચંદાણી નામની 47 વર્ષની મહિલાના મોત બાદ પરિવારજનોને તેના શબના અંતિમવિધી માટે પથમ CNGની ભઠ્ઠીમાં શબને ટોલી મારફતે ચીમનીમાં મોકલ્યા બાદ દોઢ કલાક સુધી તેને અગ્નિદાહ આપી શકાયો નહોતો..
Jul 13,2022, 19:29 PM IST
Famous writer
સુરત: શતાયુ લેખક નગીનદાસ સંઘવી પંચમહાભૂતમાં વિલીન, કામરેજમાં કરાયા અંતિમસંસ્કાર
શતાયુ લેખક નગીનદાસ સંઘવીનું રવિવારે અવસાન થતા આજે તેમના અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા હતા. કામરેજ નજીક આવેલા અંબોલી ગામના સ્મશાન ગૃહમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ખુબ જ નજીકનાં સગા સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે તેમની બંન્ને દીકરી, દૌહિત્ર અને નજીકનાં મિત્રો તથા પરિવારનાં ગણત્રીનાં લોકોને જ હાજર રાખવામાં આવ્યા હતા.
Jul 13,2020, 16:24 PM IST
વિવાદ
ભરૂચમાં કોરોના દર્દીના અંતિમક્રિયા પર વિવાદ, પોલીસે સ્થળ પર પહોંચી કર્યું આ કામ
કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થયું છે. ત્યારે મૃતદહેના અંતિમ સંસ્કાર કરવા લવાતા વિવાદ સર્જાયો હતો. જો કે પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે મામલો થાળે પાડ્યો હતો.
Jul 8,2020, 18:24 PM IST
અંતિમ સંસ્કાર
સિવિલ હોસ્પિટલે નિભાવી પરિવારની જવાબદારી, કોરોના દર્દીઓના કર્યા અંતિમ સંસ્કાર
કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્ય સહિત સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત થયેલા કેટલાક લોકો સાજા થયા છે. તો કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની પરિવારની જવાબદારી નિભાવી છે. કોરોનાથી મૃત્યુ થયેલા 17 જેટલા દર્દીઓના સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
Jul 8,2020, 17:49 PM IST
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે