हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cremation home
Cremation home News
Independence day celebration
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Aug 15,2024, 15:48 PM IST
gujarat
રિસોર્ટ કરતા પણ આલિશાન છે આ સ્મશાન ગૃહ, લોકો પિકનિક કરવા આવે છે, તસવીર જોઈ છક થઈ જશો
અલકેશ રાવ/બનાસકાંઠા :સામાન્ય રીતે આ આધુનિક યુગમાં શહેરો અને ગામડાંઓને તો તમે આધુનિક સુવિધાઓથી સજ્જ થતાં જોયા જ હશે. પરંતુ અંતિમક્રિયા માટેનું મુક્તિધામ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું એવુ તમે કદાચ નહીં જ સાંભળ્યું હોય. ત્યારે આજે વાત કરવી છૅ બનાસકાંઠાના એક એવા મુક્તિધામ કે જે મુક્તિધામ 14 વીઘા જમીનમાં આકાર પામ્યું અને આ મુક્તિધામને એવી સુવિધાઓથી સજ્જ કરાયું કે મુક્તિધામમાં માત્ર લોકો કોઈના મૃત્યુ બાદ માત્ર અંતિમક્રિયા માટે જ નહીં, પરંતુ આ મુક્તિધામમાં હરવા ફરવા માટે પણ લોકો આવી રહ્યાં છે.
Oct 13,2022, 10:14 AM IST
Independence day celebration
રાષ્ટ્રભક્તિ દિલમાં હોવી જોઈએ... મોરબીમાં મોક્ષધામમાં પણ લહેરાવાયો તિરંગો
આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો છે. આ વતા સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
Aug 15,2022, 12:04 PM IST
Bharuch
લો બોલો! નેત્રંગ સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર, અંતિમ સંસ્કાર અટકી પડ્યા
ભરૂચમાં માનવતા મરી પરીવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલી બે સગડીઓ પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે મહિલા સરપંચે વનવિભાગ પાસે સગડીઓની માંગ કરી છે. નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામોની સગડીઓ માટેની માંગની અરજીઓ ભરૂચ ડિવીઝનમા પેન્ડિંગ પડી છે. એક તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યા હવે સ્મશાન માટે સગડીઓ ઓછી પડવા લાગી છે.
Apr 24,2021, 12:24 PM IST
Bharuch
કોરોનાએ પરિવારના બે મોભીઓને એકસાથે છીનવ્યા, સંતાનો માતાપિતાની અંતિમ વિદાય જોઈ આસું ર
Apr 18,2021, 11:27 AM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?