हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
PAK
27/ 1
(8)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dandi March
Dandi march News
Todays History
સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરી દાંડીકૂચ, 12 માર્ચ 1930ના રોજ શું થયું હતું, આવો છે ઈતિહાસ
Dandi March : આજે છે 12મી માર્ચ...આજનો દિવસ કેમ ખાસ છે જાણો છો?...આજથી 93 વર્ષ પહેલા શું થયું હતું તમને ખબર છે?...આવો જોઈએ એ સમયની વાત છેમાં કે આખરે એવું તો શું થયું હતું વર્ષ 1930ની 12મી માર્ચે...
Mar 12,2023, 6:00 AM IST
Dandi March
Dandi March: Historical Dandayatra in Dindoli, Surat
Dandi March: Historical Dandayatra in Dindoli, Surat
Apr 2,2021, 14:40 PM IST
Dandi Yatra
ગાંધીજી જેવો જુસ્સો છે આ અમદાવાદીનો, 65 વર્ષમાં ત્રણવાર દાંડીયાત્રા કરી
હાલ અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા તેના રુટ પર આવતા વિવિધ ગામોમાંથી પસાર થઈ રહી છે. આ દાંડી યાત્રામાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા છે. પરંતુ આ દાંડી યાત્રામાં 65 વર્ષના પિષુયભાઈ શાહનો ઉત્સાહ જોવા જેવો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમનીથી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના 65 વર્ષના પિયુષભાઈ શાહ જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે. તેઓ સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પિષુયભાઈના આ ત્રીજીવારની દાંડીયાત્રા છે.
Mar 25,2021, 14:08 PM IST
Dandi March
નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્ય
Mar 14,2021, 8:54 AM IST
Paresh Dhanani
મંજૂરી વગર કોંગ્રેસની દાંડીકૂચ: અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેકની અટકાયત
મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
Mar 12,2021, 19:20 PM IST
Azadi Ka Amrut Mahotsav
PM મોદીએ મીઠાના 3 અર્થ ગણાવ્યાં, કહ્યું- આપણા ત્યાં મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ની શરૂઆત કરી.
Mar 12,2021, 13:18 PM IST
Azadi Ka Amrut Mahotsav
PM મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવે તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.
Mar 12,2021, 8:08 AM IST
pm narendra modi
PM મોદીએ દાંડી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, કહ્યું- 'નમક' શ્રમ અને સમાનતાનું પ્રતિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav)નો શુભારંભ કરાવ્યો. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.
Mar 12,2021, 13:22 PM IST
Dandi Padayatra
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ કરશે દાંડી પદયાત્રાનું નેતૃત્વ
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદ સિંહ પટેલ 12 માર્ચ, 2021 ના રોજ ભવ્ય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની શરૂઆતના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા (સ્વતંત્રતા માર્ચ) નું નેતૃત્વ કરશે.
Mar 11,2021, 18:44 PM IST
Dandi March
દાંડી યાત્રાના ઈતિહાસ સાથે અનોખી રીતે જોડાયેલું છે બોટાદ જિલ્લાનું રાણપુર ગામ
દાંડી યાત્રા ને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું જેને લઈ શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલ છે.
Mar 11,2021, 17:47 PM IST
Dandi March
મીઠાના સત્યાગ્રહ વિશે માત્ર 5 પોઈન્ટમાં સમજો, જે બધું તમારા માટે જરૂરી છે
12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
Mar 11,2021, 15:40 PM IST
New India Youth Conclave 2019
New India Youth Conclave 2019 : PM મોદીનો લલકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમય ભારત માટે શાનદાર છે. સાથોસાથ એમણે એ પણ લલકાર કર્યો કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે. જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે
Jan 30,2019, 20:13 PM IST
pm modi
પીએમ મોદીએ સુરત એરપોર્ટનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ખાતે બપોરે આગમન થતાં ઉમળકાથી સ્વાગત કરાયું. પીએમ મોદીએ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવા માટે તૈયાર કરાયેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કર્યુ.
Jan 30,2019, 14:20 PM IST
Trending news
supreme court
શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Business News
બાકી રહેલા DA અંગે સરકારની મહત્વપૂર્ણ જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવી જરૂરી
Demat Account
રશિયા-જાપાનની વસ્તી કરતાં તો વધુ ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે...જુલાઈમાં બન્યો રેકોર્ડ
surat news
પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમો, પોલીસ.....
Royal Enfield
Royal Enfield તેની સૌથી સસ્તી બાઇક નવા અવતારમાં કરી રજૂ, જાણો ફીચર્સ અને કિંમત
Asia Cup 2025
ના યશસ્વી કે ના રાહુલ...સંપૂર્ણપણે બદલાઈ જશે ટીમ ઈન્ડિયા, એશિયા કપમાં આવી હશે ટીમ
mass suicide in Surat
બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોને ઈજા
Trump tariffs
ટ્રમ્પના ટેરિફથી ભારતના આ સેક્ટર પર પડશે ખરાબ અસર, ગુજરાતના આ ઉદ્યોગમાં આવશે મંદી ?
train viral video
Video: આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે... ટ્રેનના એન્જીનમાં ઘુસી ગયો પાગલ, જુઓ
renault kiger facelift
આવી રહી છે 7 લાખથી સસ્તામાં ધાંસૂ SUV, 24 ઓગસ્ટે થશે લોન્ચ, જાણો ફીચર્સ