हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
farmer law
Farmer law News
farmer law
રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી જવા રવાના
ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુ
Apr 4,2021, 13:24 PM IST
pm narendra modi
PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન
સંસદામાં બજેટ સત્ર લઇને સર્વદળીય બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત પુનરાવર્તિત કરવા માંગીશ. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સમજૂતી સુધી પહોંચ્યા નથી પરંતુ અમે ખેડૂત સમક્ષ વિકલ્પ રાખી રહ્યા છીએ. તે તેના પર ચર્ચા કરે. ખેડૂત અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે.
Jan 30,2021, 15:36 PM IST
farmer law
જાણો કૃષિ કાયદાના ફાયદા, દૂર થઈ જશે ગેરસમજ
હંગામા હૈ ક્યું બરપા...હાલ કૃષિ કાયદાને લઈને દેશભરમાં ભારે હંગામો મચ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને ખેડૂતોનો હિતરક્ષક ગણાવી રહી છે. તો બીજી તરફ સંખ્યાબંધ ખેડૂતો આ કાયદાને નુકસાન કારક સમજીને તેનો વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર મામલામાં કોણ રાજકીય રોટલાં શેકી રહ્યું છે? અને શું છે સાચી હકીકત તે જાણવું જરૂરી છે.
Dec 24,2020, 18:39 PM IST
bjp
હું ખેડૂતનો દિકરો છું કોઇ દિવસ મારા ખેડૂત ભાઇનું ખરાબ ન ઇચ્છું, ખેડૂત કાયદો આપણા માટ
સમગ્ર રાજ્યમાં હાલ ખેડૂત અંગેના કાયદા પર વિવાદ ચાલી રહ્યા છે. મોટા પ્રમાણમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર સરકારની નીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં ભાજપ સરકાર ઘેરાઇ ચુકી છે. ખેડૂતો પ્રત્યે લોકોમાં પહેલાથી એક ચોક્કસ સન્માન છે. તેવામાં ખેડૂતો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સરકાર કોઇ પણ રીતે પીછે હઠવા માટે તૈયાર નથી. તેવી સ્થિતીમાં નાગરિકો પણ મુંઝવણમાં મુકાઇ ચુક્યા છે. આવા સમયે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોત્તમ રૂપાલા ની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની વાતચીતમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ કાયદાથી ખેડૂતોને કોઇ નુકસાન નથી.
Dec 13,2020, 16:50 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે