हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
home vastu tips
Home vastu tips News
Vastu Shastra
દરરોજ કરો આ 6 કામ, માં લક્ષ્મી હંમેશા રહેશે મહેરબાન; પરિવારમાં રહેશે સુખ-સમૃદ્ધિ!
Home Vastu Tips: કળિયુગમાં જે દેવી-દેવતાઓની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે તેમાં માં લક્ષ્મીનું નામ મુખ્ય રીતે લેવામાં આવે છે. જે ઘરોમાં માં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા બની રહે છે. વાસ્તુશાસ્ત્ર પણ પુષ્ટિ કરે છે કે જ્યાં સકારાત્મક વાઇબ્સ હોય છે ત્યાં પરિવારના તમામ સભ્યો માનસિક રીતે સંતુલિત અને ખુશ રહે છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ પોતાની દિનચર્યામાં કેટલાક ખાસ કાર્યોને સામેલ કરે છે તો તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. ચાલો જાણીએ કે તે મહત્વપૂર્ણ કાર્યો કયા છે.
Apr 4,2025, 18:06 PM IST
vastu tips
Home Vastu Tips: ઘરમાં કોઈપણ તોડફોડ વગર વાસ્તુ દોષથી બચવાના આ 7 સરળ ઉપાયો
Home Vastu Tips: ઘણી વખત ઘરમાં ઉપયોગમાં ન આવતી વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બિનજરૂરી વસ્તુઓ ભેગી કરીને ઘરમાં ન રાખવી જોઈએ.
Mar 19,2025, 10:09 AM IST
astrology
ઘરના મુખ્ય દ્વાર પર ભૂલથી પણ ના મૂકો આ 5 વસ્તુઓ, પ્રગતિ પર પડે છે ખરાબ અસર
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે. વાસ્તુ અનુસાર તમારા ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ સ્થાન છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ઘરના મુખ્ય દ્વાર પર કઈ 5 વસ્તુઓ ન રાખવી જોઈએ.
Dec 29,2024, 13:02 PM IST
vastu tips
Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, અમીર પણ બની જાય ગરીબ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
Sep 12,2024, 8:44 AM IST
vastu tips
ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુના આ નિયમોનું કરો પાલન, દેખાશે તુરંત અસર
Vastu Tips: વાસ્તુદોષના કારણે ઘરમાં નેગેટિવ એનર્જી વધી જાય તો વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે તમને સરળ વાસ્તુ ઉપાય વિશે જણાવીએ જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. આ ઉપાય કરી લેશો એટલે થોડા જ દિવસોમાં તમને તેની સકારાત્મક અસર પણ જોવા મળશે.
Dec 17,2023, 14:16 PM IST
vastu shastra for food
ક્યારેય કોઈ પાસે ફ્રીમાં ન લો ખાવાની આ વસ્તુ, ગરીબી આવતા વાર નહીં લાગે
Vastu Tips for Salt: વાસ્તુ શાસ્ત્રમાં ન માત્ર દિશાઓ પરંતુ સામાન્ય જીવન સાથે જોડાયેલા કામો વિશે પણ ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. જેમ કેટલીક વસ્તુનું દાન કરવું અશુભ હોય છે. આ રીતે કેટલીક વસ્તુ ફ્રીમાં કે ઉધાર લેવી પણ અશુભ હોય છે. આજે અમે તમને ખાદ્ય પદાર્થ વિશે જણાવીશું.
Oct 21,2023, 12:41 PM IST
home vastu tips
Home Vastu Tips: ભૂલથી પણ ઘરમાં ન લગાવશો આ 5 છોડ, નહીં તો થઈ જશો કંગાળ!
Home Vastu Tips: વૃક્ષો અને છોડને માનવ જીવનનો આધાર માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ફૂલ અને છોડ લગાવે છે જેથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય. વાસ્તુ દોષ ઓછો થાય અને વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય.
Apr 28,2023, 9:42 AM IST
Vastu Shastra
ઘર કે ઓફિસની આ દિશામાં ઘડિયાળ ન લગાવો, નહીં તો દુર્ભાગ્ય-ગરીબી તમારો પીછો નહીં છોડે!
Vastu Shastra for Wall Clock: ઘર કે ઓફિસમાં ઘડિયાળની આ દિશા પણ તમારો સમય સારો કે ખરાબ બનાવી શકે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળની દિશાને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.
Mar 31,2023, 16:40 PM IST
Trending news
small savings schemes
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય...હવે આટલું મળશે વ્યાજ
rail fair hike
ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા; ક્રેડિટ કાર્ડથી લઈને PAN સુધી, 1 જુલાઈથી બદલાયા આ મ
Urvashi Dholakia
16 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષે માતા બની અને 18 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા
Pavagadh
પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધત
Ind vs Eng
બુમરાહ સહિત 3 ખેલાડી OUT...એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલ કરશે મોટા ફેરફાર
gujarat
વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; આ લિસ્ટ
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
chief minister devendra fadnavis
આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું