हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nithya Tattvapriya
Nithya tattvapriya News
Nityanand Ashram
DPS પરિસરમાંથી નફફ્ટ નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ ફરી વળશે બૂલડોઝર
કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.
Dec 2,2019, 9:36 AM IST
Nityanand Ashram
નિત્યાનંદ આશ્રમમાં વિવાદ: આજે HCમાં મિસીંગ યુવતીઓની હેબિયસ કોર્પસ પર સુનાવ
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માંથી બે યુવતીઓ ગુમ થવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી થવાની છે. તો બીજી તરફ હાઈકોર્ટની નોટિસ છતાં પોલીસ બંને મિસીંગ બહેનોને ગુજરાત લાવી શકી નથી. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે બાળ આયોગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે. બાળ આયોગની ટીમ રોજેરોજ આશ્રમમાં તપાસ કરે છે. આયોગે આશ્રમમાં ચાલતી પ્રવૃતિ અંગે તપાસ કરી છે.
Nov 26,2019, 10:59 AM IST
Nityanand Ashram
તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’
નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) મામલે હજી પણ ગાયબ રહેલી બંને બહેનો નિત્યનંદિતા (Nitya Nandita) અને નિત્ય તત્ત્વપ્રિયા (Nithya Tattvapriya) હજી પોલીસ સામે આવી નથી. તેઓ ક્યાં છે તેની માહિતી પણ તેઓ જણાવી રહ્યાં છે. પરંતુ ફેસબુક વીડિયો દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. ત્યારે સૌથી મોટી બહેન તત્વપ્રિયાએ એક એફિડેવિટ ફાઈલ કરી છે. જેની માહિતી તેણે ફેસબુક પર વીડિયો શેર કરીને આપી છે. તત્વપ્રિયાએ 7 મિનીટ જેટલા લાંબા વીડિયોમાં કોને કોને એફિડેવિટ કરવામાં આવી છે તે પણ જણાવ્યું છે.
Nov 25,2019, 13:16 PM IST
Nityanand Ashram
DPS સ્કૂલ મામલે મોટો ધડાકો : શાળાએ નકલી NOC બનાવી હતી
અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. લંપટ નિત્યાનંદ કાંડમાં સામેલ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાને તાળાં પણ લાગી શકે છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો છે.
Nov 23,2019, 8:06 AM IST
Nityanand Ashram
તત્વાપ્રિયા અને નિત્યાનંદિતા ફેસબુકમાં એકસાથે Live
નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’
Nov 22,2019, 15:57 PM IST
Nityanand Ashram
પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્ય
નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’
Nov 22,2019, 15:58 PM IST
Nityanand Ashram
વિદેશી ભક્તે કહ્યું, નિત્યાનંદ મહિલા-પુરુષ જ નહિ, નાના બાળકોને પણ હવસનો શિ
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલો અત્યાર સુધી ફરિયાદી માતાપિતા, તેમની દીકરીઓ તથા અમદાવાદ આશ્રમના અનુયાયીઓ સામે આવ્યા હતા. ત્યારે હવે એક વિદેશી અનુયાયીએ મોટો ખુલાસો કર્યો છે. વિદેશી અનુયાયીએ વીડિયો (Video) દ્વારા કહ્યું કે, નિત્યાનંદ પુરુષો જ નહિ પણ નાના બાળકોને પણ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તે જેવો દેખાય છે તેવો નથી.
Nov 22,2019, 14:54 PM IST
Swami Nityananda
મિસિંગ તત્વપ્રિયાએ પાછા આવવા માટે પોલીસ સામે મૂકી 5 શરતો
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) જાણે કોઈ સસ્પેન્સ ફિલ્મ હોય તેમ તેના રોજેરોજ નવી ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયા ( Ma Nithya Tattvapriya) શરતો સાથે ગુજરાત આવવા તૈયાર થઈ છે. તેણે ફેસુબક પર વીડિયો (Video) અપલોડ કરીને કહ્યું કે, પોલીસ મારી શરતો માને તો હું ગુજરાત આવીશ. તમને જણાવી દઈએ કે, લોપામુદ્રા ફરિયાદ કરનાર જર્નાદન શર્માની મોટી પુત્ર છે. લોપામુદ્રાએ પોલીસ સામે 5 શરતો મૂકી છે. જેની ખાતરી થયા બાદ તેઓ સામે આવશે તેવું તેઓએ વીડિયો મારફતે જણાવ્યું છે.
Nov 22,2019, 14:20 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે