हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
praveen togadia
Praveen togadia News
રથયાત્રા
રથયાત્રા ન કાઢી કરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું: પ્રવીણ તોગડીયા
કોરોના વાયરસની મહામારીને જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવાની મંજૂરી મળી ન હતી. ત્યારે આ મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 143 વર્ષની પરંપરા પ્રમાણે નિકળવી જોઈતી હતી. રથયાત્રા ન કાઢીને કોરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું છે. પરંપરાને કાયદામાં લો કહેવા છે.
Jun 24,2020, 18:58 PM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
પૂર્વ મુખ્યમંત્રી
પ્રવિણ તોગડિયા ચૂંટણી લડશે તો ભાજપને નુકશાન થશે: શંકરસિંહ વાઘેલા
ભાજપ અને કોંગ્રેસ બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે નવી ઇનિંગ શરુ કરી છે. આ સાથે જ તેમને પોતાના જુના સંગઠન શક્તિદળની પણ શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે તેઓ સુરતની મુલાકાતે હતાં, જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, શક્તિદળની ફરી શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતમાં શક્તિદળના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Feb 10,2019, 21:25 PM IST
praveen togadia
વડાપ્રધાન પાસે મંદિર જવાનો સમય નથી અને દરગાહમાં જાય છેઃ પ્રવિણ તોગડિયા
રામ મંદિર માટે સંસદમાં કાયદો લાવવામાં આવશે નહીં તો 16 ઓક્ટબરથી લખનઉથી અયોધ્યા સુધી 40 લાખ લોકો કુચ કરશે.
Oct 5,2018, 20:27 PM IST
praveen togadia
VHPના જવાબમાં તોગડિયાએ બનાવ્યું નવુ સંગઠન: BJPની મુશ્કેલીઓ વધારશે
તોગડિયાએ મોદી સરકાર સમક્ષ હિંદુ માંગણી રજુ કરતા રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા, કાશ્મીમાંથી કલમ 370 ખતમ કરવા સહિત અન્ય માંગણીઓ આ વર્ષે ઓક્ટોબર સુધી પુરી કરવા માટેનો સમય આપ્યો
Jun 24,2018, 21:16 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે