हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
swachhta abhiyan
Swachhta abhiyan News
big action
અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!
Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે. પહેલા જ દિવસે જાહેરમાં પીચકારી મારનારાઓના વાહનો ટ્રેસ કરીને તેમના ઘરે મેમો મોકલવાની કામગીરી આદરી છે. ત્યારે પહેલા દિવસનું લિસ્ટ આવી ગયું છે. જેમને દંડ ફટકારાશે. જોઈ લો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી ને.
Nov 15,2024, 14:10 PM IST
gujarat
ગાંધી જયંતીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી, પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ કરી સફાઈ...
To mark Gandhi Jayanti, Gujarat HM Harsh Sanghavi takes part in Swachhta Abhiyan in Gandhinagar
Oct 2,2024, 14:50 PM IST
swachhta abhiyan
મનપાની મહેનત પર પાણી ફેરવતા સુરતીઓ, આવુ ગંદુ રાખશે તો સ્વચ્છ સિટીનું ટાઈટલ ગુમાવશે
Swachhta Abhiyan : સુરતમાં સફાઈ કામગીરી સામે પડકાર... સફાઈ બાદ ફરી વારંવાર ગંદકીનું સામ્રાજ્ય ખડકાવા લાગે છે... સફાઈ માટે લોકજાગૃતિ લાવવામાં મનપા પાછળ રહી છે... દંડાત્મક કાર્યવાહી પણ નથી કરતી
Dec 15,2022, 17:54 PM IST
swachhta abhiyan
શરમ કરો... નવા બનેલા મેટ્રો સ્ટેશનને પણ લોકોએ પાનની પિચકારી મારીને લાલ કરી નાંખ્યું!
Swachhta Abhiyan : અમદાવાદ શહેરમાં શરૂ થયેલી મેટ્રો સ્ટેશનનો વીડિયો વાયરલ... શહેરીજનોએ મેટ્રો સ્ટેશન પર પાન અને ગુટકાની પિચકારીઓ મારી હોવાનો વીડિયો વાયરલ
Oct 15,2022, 14:46 PM IST
ગુજરાતનું ગૌરવ
આદિવાસીઓના ઉત્થાન માટે આ મહિલાએ આખી જિંદગી ખર્ચી નાંખી, હવે મળ્યુ દેશનુ સર્વોચ્ચ સન્
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે. ત્યારે અનેક લોકો માટે રમીલાબેન ગામિતનુ નામ નવુ છે. પરંતુ તેમની કામગીરી આસમાનને આંબે તેવી છે.
Jan 26,2022, 9:53 AM IST
Ahmedabad
અમદાવાદ: જુઓ શહેરીજનોએ સ્વછતા અભિયાનમાં કઈ રીતે આપ્યો સાથ
આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં દશામાની મૂર્તિનો ઢગલો જોવા મળ્યો હતો. પહેલી નજરે જોતા એવુ લાગે કે, લોકોએ કેવી દશા કરી છે. લોકો મૂર્તિને પણ યોગ્ય રીતે વિસર્જન કરી શક્તા નથી. પરંતુ હકીકતમાં આ તસવીર અવેરનેસ લાવતી તસવીર છે. હકીકતમાં લોકોએ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આ રીતે મૂર્તિઓ કિનારા પર જ મૂકી હતી.
Aug 11,2019, 18:20 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ