हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tuver Scam
Tuver scam News
RTI
અનાજ કૌભાંડનો ખુલાસો અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત
વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો.ત્યારે 2018માં આખા કૌભાંડનો ખુલાસો કરનાર અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી.અને તેઓએ જણાવ્યું તે સોફ્ટવેરમાંથી માહિતીની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર મામલે રાજ્યમાં 25 જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
Jul 15,2019, 18:40 PM IST
zee 24 kalak
વિધાનસભામાં ઉઠ્યો જૂનાગઢ તુવેરકાંડનો મુદ્દો, સરકારે સ્વીકારી તુવેર ખરીદીમા
જૂનાગઢ તુવેર કાંડ મામલો: કેટલોક જથ્થો નિયત ધારાધોરણો મુજબ ની ગુણવત્તા વાળો ખરીદવામાં નહતો આવ્યો. જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખરીદ કેન્દ્ર માં 25965 ગુણી ની ફરી તપાસણી કરાઈ હતી. 291 ગુણી નિયત ધારા ધોરણ મુજબ ની ગુણવત્તા ધરાવતી ન હોવાનું જણાયું હતું. છેલ્લા એક વર્ષ માં નાફેડ દ્વારા તુવેર ની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.ખરીદીમાં ગેરરીતિ અંગે જૂનાગઢ જિલ્લાની ખરીદી સંદર્ભે સાત ફરિયાદો મળી હતી. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પ્રશ્નમાં સરકારનો જવાબ.
Jul 15,2019, 19:47 PM IST
Tuver Scam
વીસાવદર યાર્ડમાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, બે બોરીમાં નીકળી હલકી ગુણવત્તાન
જૂનાગઢના વીસાવદર યાર્ડમાં તુવેરની કરાયેલી તપાસ બાદ તુવેરમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. તેથી જ જૂનાગઢના વિસાવદર કેન્દ્રમાં ખરીદ કરેલી તુવેરના જથ્થાની ગુજરાત પુરવઠા નિગમે તપાસ શરૂ કરી છે.
Apr 28,2019, 15:06 PM IST
તુવેર કૌભાંડ
ZEE Impact: તુવેર કૌભાંડ મુદ્દે જુઓ ખાસ અહેવાલ
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.
Apr 26,2019, 10:30 AM IST
તુવેર કૌભાંડ
તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Apr 25,2019, 15:55 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે