हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vajubhai Vala
Vajubhai vala News
gujarat
'હજુ આ તો શરૂઆત છે, આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે...PM જે બોલે છે એ જ કરે છે...'
પાકિસ્તાન પાસે તાકત નથી કે તે હિન્દુસ્તાન સામે ટકી શકે, 'ઓપરેશન સિંદૂર' વિશે રાજકોટ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન
May 7,2025, 16:06 PM IST
gujarat news
ગામ આખુ લે છે આપણેય લઈ લ્યો ને...! જાણો વજુભાઈ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓને શું સલાહ આપી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્ત ડો.મનીષ દોશીએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાના ભ્રષ્ટ અધિકારીઓ અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા છે.
Jun 21,2024, 13:28 PM IST
Vajubhai Vala
ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન...
Former Karnataka Governor Vajubhai Vala's statement on corrupt officers
Jun 21,2024, 10:35 AM IST
bjp
પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ બજેટ 2024-25 અંગે આપી પ્રતિક્રિયા...
Senior BJP leader Vajubhai Vala hails Gujarat budget 2024 delivered by FM Kanu Desai today
Feb 2,2024, 17:55 PM IST
pm narendra modi
વડનગરમાં જન્મ તો પછી PM મોદીએ પોતાને કેમ ગણાવ્યા રાજકોટના કર્જદાર,જાણો રસપ્રદ સ્ટોરી
ઝી બ્યુરો/રાજકોટ: 1989થી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ રાજકોટ લોકસભા બેઠક ગુમાવી છે. 2009માં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. હવે બાવળિયા ભાજપમાં છે અને ગુજરાત સરકારમાં વરિષ્ઠ મંત્રી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ માટે રાજકોટ કેટલું મજબૂત છે. ભાજપના આ ગઢ સાથે પીએમ નરેન્દ્ર મોદીનું પણ અંગત જોડાણ છે. જેનો તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટનું તેમના પર દેવું છે. 21 વર્ષ પછી પણ પીએમનું કહેવું છે તે રાજકોટના કર્જદાર છે એ રાજકીય નિવેદન નથી. રાજકોટે જ પીએમ મોદીની રાજકીય યાત્રાને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ સાથેના તેમના અંગત જોડાણનો ઉલ્લેખ કર્યો ત્યારે તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ મંચ પર હાજર હતા. મોદીનું આ કનેક્શન વજુભાઈ વાળાને કારણે છે. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી બનેલા મોદીને રાજકોટે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
Jul 28,2023, 15:14 PM IST
Gujarat Election 2022
કોંગ્રેસની દશા જોતા વજુભાઈએ કહ્યું, "હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ"
Gujarat Election 2022: BJP's Vajubhai Vala lashes out at Congress
Dec 9,2022, 17:20 PM IST
gujarat
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ કોનો હાથ હતો? ભાજપના દિગ્ગજ નેતાઓ ખોલ્યું રહસ્ય
Gujarat Election 2022: ભાજપના નેતા વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. સીઆર પાટિલના સતત પ્રયાસોથી ભાજપને ઐતિહાસિક જીત મળ્યાનું જણાવ્યું હતું.
Dec 9,2022, 16:23 PM IST
Netaji Shu Bolya 2022
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું, 'ગુજરાતમાં આ વખતે કોઈ જ વાંધો નથી'
Gujarat Election 2022: Former Karnataka Governor Vajubhai Vala said, 'There is no problem in Gujarat this time'
Dec 1,2022, 12:12 PM IST
gujarat
પૂર્વ CM વિજય રૂપાણીનું જાહેરસભામાં નિવેદન, 'મારી બહેનોએ હવે ચિંતા કરવાની જરૂર નથી'
Gujarat Election 2022: કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાની ઉમેદવારોને સલાહ આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કોઈ સામે હુસાતુસી કરવી નહિ. કોઈને એવું ન કહેતા કે હું બળવાન છું, ઉશકેરશો તો તે બેવડી મહેનતથી લડશે.
Nov 11,2022, 14:48 PM IST
Vajubhai Vala
રાજકોટ-પશ્વિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ; વજુભાઈ વાળાએ કહ્યું કોઈ વિખવાદ નહીં
There is no internal conflict in BJP says Vajubhai Vala ahead Gujarat Assembly polls
Nov 8,2022, 12:55 PM IST
gujarat news updates
રાજપૂતોની એકતાનું પ્રતીક બનશે શ્રીભવાનીધામ, એક સાથે હજારો તલવારો અને સાફાની થશે પુજા
તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે
Oct 3,2022, 18:27 PM IST
Rajkot
આ નેતાએ પીએમ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા, જન્માષ્ટમીએ કહી દીધી મોટી વાત
Rajkot News : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએમ મોદીના જીવને કૃષ્ણના જીવ સાથે સરખાવ્યું...ધર્મસભામાં ગીતા અને કર્મની વાત કરતા કરી સરખામણી
Aug 19,2022, 11:39 AM IST
Coronavirus
ગુજરાતના વધુ બે નેતા કોરોનાથી સંક્રમિત
Two more Gujarat leaders infected with Corona virus watch video for more details
Jan 15,2022, 15:15 PM IST
gujarat
કોંગ્રેસે હરામનું ખાધું છે તે શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણનો ધડાકો તમારી સાત પેઢીન
શહેરમાં સુશાસન સપ્તાહના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત રાજ્યનાં અનેક મોટા ધારાસભ્યો અને સાંસદોનો મેળાવડો જામ્યો હતો. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના ભવ્ય રોડશો યોજાયા બાદ સુશાસન સપ્તાહના સમાપન અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળા જે સામાન્ય રીતે ધીરગંભીર જોવા મળતા હોય છે તેઓ આકરાપાણીએ જોવા મળ્યા હતા. તેઓએ કોંગ્રેસ તથા કોંગ્રેસી નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. વજુભાઇ વાળાએ કહ્યું કે, તમે હરામનું ખાઇ ખાઇને માત્ર સંડાસમાં જ ધડાતા કરી શકો પોખરણમાં ધડાકો કરવો તમારી સાત પેઢીનું કામ નથી.
Dec 31,2021, 16:19 PM IST
Rajkot
સીએમ રૂપાણી અને વજુભાઇ વચ્ચે 30 મિનીટની બેઠક, શું વજુભાઈની થશે રાજકારણમાં એન્ટ્રી?
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65 મો જન્મદિવસ (CM Vijay Rupani's Birthday) છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) ઘરે જઇને આર્શિવાદ લીધા હતા
Aug 2,2021, 12:43 PM IST
cm vijay rupani
CM રૂપાણીએ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ લઈને 65મા જન્મદિવસનો શુભારંભ કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને 'સંવેદના દિવસ' તરીકે ઉજવશે
Aug 2,2021, 9:26 AM IST
Vajubhai Vala
માર્ગદર્શક નહીં, માર્ગ ખુલ્લો રાખનારો બનીશ: વજુભાઇ વાળા
તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે.
Jul 24,2021, 12:30 PM IST
Mangubhai Patel
ગુજરાતના વધુ એક નેતા બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ, તો વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ
દક્ષિણ ગુજરાતના આદિવાસી ચહેરા અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે
Jul 6,2021, 13:38 PM IST
karnataka
કર્ણાટકના રાજ્યપાલે કર્યું રાજકોટમાં મતદાન, યુવાનોને ટિકિટ આપવા મુદ્દે કાયદો બનવો જો
મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ રીતે મતદાન પુર્ણ થયું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇ વાળાએ જણાવ્યું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવ્યું તે સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જોઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાન વાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે.
Feb 21,2021, 18:39 PM IST
રાજકોટ
રાજકોટમાં વજુભાઈ વાળાએ જન્માષ્ટમી સેલિબ્રેશનમાં આપી હાજરી
રાજકોટમાં વજુભાઈ વાળાએ જન્માષ્ટમી સેલિબ્રેશનમાં આપી હાજરી
Aug 24,2019, 12:55 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે