"મોરબીમાં કાંતિભાઇ ચૂંટણી જીતી ગયા પણ કેવી રીતે?" વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ સૂત્રોના આધારે લગાવ્યું અનુમાન...

ઈટાલિયા-અમૃતિયા વિવાદ અંગે ZEE24કલાક સાથે વાતચીત કરતાં પત્રકાર જગદીશ મહેતાએ સૂત્રોના આધારે અનુમાન લગાવતાં કહ્યું કે ગયા વખતે જ્યારે કાંતિભાઈ 60,000 મતથી જીત્યા ત્યારે નાગરિકો એકદમ ચોંકી ગયા હતા....

Trending news