हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
478/ 4
(113.2)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Palghar Mob lynching
Palghar mob lynching News
Palghar Mob lynching
પાલઘરમાં સાધુઓની હત્યા મામલે નવો વળાંક, એક આરોપી નીકળ્યો કોરોના પોઝિટિવ
આર્થિક રાજધાની મુંબઈ નજીક આવેલા પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના એક આરોપીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આરોપીને પાલઘર ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપી વાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો. અત્રે જણાવવાનું કે પાલઘરમાં 2 સાધુઓ અને ડ્રાઈવરની માર મારીને હત્યા કરવાના મામલે કોર્ટે 101 આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.
May 2,2020, 13:54 PM IST
Palghar Mob lynching
સાધુઓની હત્યા મામલે મોટી કાર્યવાહી, પાલઘરમાં CRPFની એન્ટ્રી, વિસ્તાર સંપૂર્ણ સીલ
સાધુઓની હત્યાના 9 દિવસ બાદ પાલઘરના ગઢ ચિંચલે ગામમાં CRPFની તૈનાતી કરી દેવાઈ છે. અહીં જ ઉગ્ર બનેલી ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ વિસ્તારમાં નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા છે.
Apr 24,2020, 11:45 AM IST
પાલઘર
જાણો કઈ રીતે એક અફવાનો શિકાર થઈ ગયા જૂના અખાડાના બે સાધુ સહિત 3 લોકો
પાલઘરના ડીએમ શિંદેએ જણાવ્યું કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, ગામવાળા કાર પર લાકડી અને પથ્થરોથી હુમલો કરી રહ્યાં છે.
Apr 20,2020, 13:17 PM IST
Palghar Mob lynching
પાલઘર મોબ લિંચિંગઃ ઉદ્ધવ સાથે સીએમ યોગીએ કરી વાત, કઠોર કાર્યવાહીની કરી અપીલ
આગળ સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી દ્વારા તે જણાવવામાં આવ્યું કે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી છે તેની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
Apr 20,2020, 12:15 PM IST
પાલઘર
મહારાષ્ટ્રઃ પાલઘરમાં બે સાધુઓની મોબ લિંચિંગ પર બબાલ, 101 આરોપીની ધરપકડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં ટોળાએ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી હતી. તો સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.
Apr 20,2020, 7:12 AM IST
Trending news
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી