हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
458/ 4
(108.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગપુર
નાગપુર News
vehicles torched
ઔરંગઝેબ વિવાદ પર સળગ્યું નાગપુર, પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ; 15ની ધરપકડ
Nagpur Mahal area violence: નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. અથડામણ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
Mar 18,2025, 0:24 AM IST
Covid 19 New Strain
કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી
બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારથી ભારત સહિત આખી દુનિયામાં ડરનો માહોલ છે.
Dec 24,2020, 13:58 PM IST
Kolkata Airport
કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ
કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 4,2020, 17:27 PM IST
covid 19
માત્ર 1 કોરોનાનો દર્દી કેટલા લોકોને કરી શકે છે સંક્રમિત, વાંચો અસલી ઘટના
માત્ર એક કોરોનાનાં દર્દીએ મોટા પ્રમાણમાં લોકોને કોરોના વાયરસ હોઇ શકે છે. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મહારાષ્ટ્રનાં નાગપુરમાં મળ્યું છે. નાગપુરમાં એક 68 વર્ષનાં કોરોનાનાં દર્દી થકી 44 લોકો સંક્રમિત થઇ ગયા. અત્રે ઉળ્લેખનીય છે કે, આ વ્યક્તિની Covid 19ના કારણે 5 એપ્રીલે મોત થઇ ચુક્યું છે. જો કે તે સમયે ક્લિયર હતું કે તેનાં મોતનાં કારણે થયું છે. મર્યા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો, જેમાં તે કોરોનાથી સંક્રમિત સાબિત થઇ ગયો. જો કે જતા જતા તે પોતાનાં ઘરના અન્ય લોકોને પણ સંક્રમિત કરતો ગયો.
Apr 23,2020, 18:02 PM IST
નાગપુર
કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દી નાગપુરની હોસ્પિટલમાંથી ભાગી ગયા
મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા. કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં બાદ તેમને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Mar 14,2020, 11:38 AM IST
Union Minister
નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે
મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર શહેરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઉતરેલા હજારો લોકોએ રવિવારે એક ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો. આરએસએસ (RSS) અને ભાજપ (BJP) તરફથી આયોજિત કરાયેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે અમારી પાર્ટી મુસલમાનો (Muslims) વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશમાં નાગરિકતા કાયદાને લઈને ડરનું રાજકારણ રમી રહ્યાં છે. ગડકરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા સંબંધિત તથ્યોને શેર કરે. જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે.
Dec 22,2019, 13:50 PM IST
નાગપુર
નાગપુર: 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા, આરોપીની ધરપકડ
દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઇ રહેલી હિંસા અને બળાત્કારની ઘટનાઓને લઇને પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમછતાં તેના રેપની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એવામાં જ શરમજનક ઘટના હવે મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવી છે જ્યાં એક 32 વર્ષીય વ્યક્તિએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી.
Dec 9,2019, 10:39 AM IST
ભારત વિ. બાંગ્લાદેશ ત્રીજી ટી20
IND vs BAN : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 10મી ટી20 જીતી, 2-1થી સીરીઝ
ભારતે પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે. કૃણાલ પંડ્યાના સ્થાને મનીષ પાંડેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો છે. બાંગ્લાદેશે મોસદ્દક હુસેનના સ્થાને મોહમ્મદ મિથુનને સામેલ કર્યો છે.
Nov 10,2019, 23:26 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
ગડકરી નાગપુરથી મુંબઇ રવાના, કોંગ્રેસ ધારાસભ્યોને મોકલી રહી છે જયપુર
મહારાષ્ટ્ર (Maharashtra Assembly Elections 2019)ના પળપળમાં બદલાતા રાજકીય માહોલ વચ્ચે કેંન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી મુંબઇ માટે રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેના સાથે સરકાર રચવાના મુદ્દે ગુંચવાયેલા કોકડા વિશે વાતચીત માટે તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા.
Nov 8,2019, 13:24 PM IST
નાગપુર
નાગપુરમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો. સંઘના વિજયાદશમી ઉત્સવમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતાં. આ વર્ષના કાર્યક્રમમાં શિવ નાડર, અધ્યક્ષ અને સંસ્થાપક HCL એ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો.
Oct 8,2019, 11:50 AM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો.
Oct 8,2019, 10:09 AM IST
Nagpur
નાગપુર : ટ્રક ડ્રાઇવરને ઢોરમાર મારતો વીડિયો વાઇરલ
નાગપુરમાં ટ્રક ડ્રાઇવરને ઢોરમાર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનામાં શિવસેનાના આગેવાનની સંડોવણી જાહેર થઈ છે.
Jul 29,2019, 12:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, 'ચોકીદાર' જેલમાં જશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે "કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે.
Apr 5,2019, 10:15 AM IST
સ્માર્ટ સીટી
દેશના સ્માર્ટ સીટીઓમાં અમદાવાદ ચોથા તો ડાયમંડ સીટી સુરત પાંચમાં સ્થાને
ભારત સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો.
Feb 10,2019, 22:49 PM IST
નાગપુર
વહુએ સાસુને સજાવીને એકદમ દુલ્હનની જેમ કરી તૈયાર, પછી જે થયું... લોકો જોતા
આમ તો કહેવાય છે કે સાસુ અને વહુનો સંબંધ તુ તુ મે મેનો હોય છે. પરંતુ નાગપુરમાં આયોજિત અબ સાસ બનેગી દુલ્હન કાર્યક્રમમાં બંને બહેનપણીઓની જેમ રેમ્પ વોક કરતા જોવા મળ્યાં.
Nov 1,2018, 8:04 AM IST
પાકિસ્તાન
સંરક્ષણ સંસ્થાઓનું રહસ્ય ISI તરફ પહોંચાડતી આ 'છોકરી', જાણો કઇ રીતે...
ફેસબુક એકાઉન્ટ કાજલ નામની એક મહિલાના નામથી ચાલી રહ્યું હતું. તેના દ્વારા ભારતીય ઓફિસરોને હનીટ્રેપમાં ફસાવીને મહત્વની જાણકારીઓ લેવામાં આવતી હતી
Oct 9,2018, 14:56 PM IST
pranab mukherjee
દેશના સંવિધાન પર આસ્થા જ અસલી રાષ્ટ્રવાદ છે: પ્રણવ દા
પ્રણવ મુખર્જીનાં સંબોધનનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ કોંગ્રેસ સહિત લોકોનાં મનમાં કુતુહલ જાગતું જાય છે
Jun 7,2018, 23:41 PM IST
Trending news
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી
Dahod
SBI ની આખી બ્રાન્ચ કૌભાંડી નીકળી, 5.50 કરોડની લોન બારોબાર પધરાવી, 18 કર્મચારીના કાંડ
NSDL IPO
NSDL IPO આ તારીખથી થશે ઓપન, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો શું ચાલી રહ્યો છે GMP