हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પહેલગામ
પહેલગામ News
Pahalgam Terror attack
પહેલગામ હુમલાના તપાસ એજન્સીઓએ જાહેર કર્યા આતંકીઓના ફોટા; જુઓ કેવા દેખાતા હતા ચહેરા
Jammu Kashmir: ફરી એકવાર ધરતી પરના સ્વર્ગને રક્તરંજિત કરવામાં આવ્યું. ફરી એકવાર કાશ્મીરની ખૂબસુરત વાદીઓ ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી. ફરી એકવાર પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા અને કરવામાં આવ્યો કાયરતાપૂર્ણ હુમલો. નાપાક ઈરાદાઓ સાથે કરાયેલો આ હુમલો પર્યટકો પર થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ પહલગામના આતંકીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કર્યા છે.
Apr 23,2025, 14:47 PM IST
Pahalgam Terror attack
કપડાં કઢાવ્યા...ધાર્મિક ઓળખ કરી અને વરસાવી ગોળીઓ, જાણો હુમલામાં બચેલી મહિલાની કહાની
22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે.
Apr 23,2025, 12:21 PM IST
gujarat youth
'પપ્પાને હાથે વાગ્યુ છે', પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત, 1ને ઈજા
Jammu and Kashmir Pahalgam Terror Attack: ગુજરાતથી જમ્મુ-કાશ્મીર આવેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા હતા. 59 વર્ષીય વિનોદભાઈ ડાભી હાલમાં જમ્મુ-કાશ્મીરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Apr 23,2025, 10:15 AM IST
gujarat youth
'કથા સાંભળવા ગયા'ને..', પહલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત: સામે આવ્યું લિસ્ટ
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં પહેલગામ આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. જેમાં બે વ્યક્તિ ભાવનગરના અને એક સુરતનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
Apr 23,2025, 9:58 AM IST
Pahalgam Terror attack
મોત માગતી પત્નીને આતંકીએ કહ્યું “જા તુજે નહીં મારતા, મોદી કો ઈસ બારે મેં બતા દેના”
જમ્મુ-કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે. મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક પણ હોવાનું કહેવાય છે.
Apr 23,2025, 8:17 AM IST
Trending news
Homeopathic Doctor
માત્ર 15 દિવસમાં બંધ થઈ જશે ખરતાં વાળ, કમાલનો છે આ હોમિયોપેથિક નુસ્ખો
Cracked Heels
ડ્રાય અને ફાટેલી એડી 7 દિવસમાં થઈ જશે ઠીક, રોજ રાત્રે ઘરે બનાવેલું આ તેલ લગાડવું
Dry Hair
ડ્રાય વાળમાં આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડો દૂધ, વાળ થઈ જશે સુપરસોફ્ટ અને શાઈની
gujarat
એક મહિલા સહિત 3 સરપંચોના નવીન અને નૈતિક વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ!
Pirated IPTV
તમારો 'સસ્તું' મનોરંજન મેળવવાનો મોહ આતંકવાદને કરી શકે છે ફંડિંગ, ખાસ જાણો કઈ રીતે
gujarat
ગુજરાતની 25 જિલ્લાની કુલ 332 દુકાનોમાં રેડ; તહેવારોમાં લોકોને છેતરતા દુકાનદારો સામે
Independence Day 2025
Independence Day 2025: દરેક ભારતીયને ખબર હોવી જોઈએ 15 ઓગસ્ટ સંબંધિત આ ફેક્ટસ
Post Office Scheme
Post Office Scheme: ઘર બેઠા દર મહિને ₹7,500 ની થશે કમાણી, બસ આટલું કરવું પડશે રોકાણ
gujarat
સૌરાષ્ટ્રમાં ખેડૂતો હેરાન પરેશાન! મગફળીના પાક પર મુંડા જીવાતનો ઉપદ્રવ, આ ઉપાયો કરજો
Spring Falls
આ જિલ્લો બન્યું ગુજરાતનું ‘મિનિ કાશ્મીર’, કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ...