हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
NZ
92/ 0
(26)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રણવ મુખરજીનું નિધન
પ્રણવ મુખરજીનું નિધન News
પ્રણવ મુખરજીના અંતિમ સંસ્કાર
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રણવ મુખરજીને અપાઈ અંતિમ વિદાય
દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આજે લોધી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ અગાઉ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો. તેઓ કોવિડ-19થી સંક્રમિત હતાં એટલે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે નહતો રાખવામાં આવ્યો. તમામે તેમની તસવીર આગળ જઈને નમન કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. મોદી કેબિનેટ બેઠકમાં પણ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ દર્શન માટે દરેક પાર્ટીના નેતા પહોંચ્યા હતાં.
Sep 1,2020, 16:01 PM IST
પ્રણવ મુખરજીનું નિધન
પ્રણવ મુખરજીને અંતિમ વિદાય, PM મોદી અને રાજનાથ સિંહે આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) નું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
Sep 1,2020, 10:56 AM IST
Trending news
donald trump
'દેશના હિતોની રક્ષા માટે...' ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર સરકારની પહેલી પ્રતિક્રિયા
Donald Trump Tariff
અમેરિકાના ટેરિફ બોમ્બથી હચમચી જશે ભારતીય શેરબજાર? જાણો શું કહે છે એક્સપર્ટ
Fake Medicines
બીમારીથી પીડાતા દર્દીઓ સાથે મોટો ખેલ, ગુજરાતમાંથી ઝડપાયો નકલી દવાનો જથ્થો
Indira Krishnan
'ટેલેન્ટ વેચવા આવી છું, મારી જાતને નહીં...' કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ આ એક્ટ્રેસ
US Tariff
25% ટેરિફનો માર! ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં કઈ વસ્તુ મોંઘી અને કઈ સસ્તી થશે? જાણો
Shubman Gill
શુભમન ગિલે ક્યુરેટર સાથેના વિવાદ પર આપ્યું નિવેદન, બુમરાહના રમવા અંગે કર્યો ખુલાસો
Gardening Tips
છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ
donald trump
અમેરિકાએ ભારત પર લગાવ્યો 25% ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
state government
આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ માટે રાજ્ય સરકાર આપશે 10 લાખની સહાય, આ સ્કીમને મળી મંજૂરી
India vs England 5th Test
IND vs ENG : 5મી ટેસ્ટના ગણતરીના કલાકો પહેલા કેપ્ટન બહાર...આ બેટ્સમેનને મળી કમાન