हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ayodhya deepotsav 2023
Ayodhya deepotsav 2023 News
ayodhya deepotsav 2023
નાની દિવાળી પર અયોધ્યામાં 22 લાખ 23 હજાર દીવાઓથી ઝળહળી ઉઠી રામની નગરી, જુઓ ફોટો
Deepotsav 2023: દિવાળીના એક દિવસ પહેલા નાની દિવાળી પર ભગગાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયૂના કિનારા પર દીપોત્સવનો અલૌકિક નજારો જોવા મળ્યો.
Nov 11,2023, 22:40 PM IST
ayodhya deepotsav 2023
24 લાખ દિવડા, લેઝર શો અને નવો વર્લ્ડ રેકોર્ડ, જાણો અયોધ્યામાં આજે શું-શું છે ખાસ?
Ayodhya Deepotsav World Record: અયોધ્યા (Ayodhya) માં આ વખતે બે વાર દિવાળી (Diwali) મનાવવામાં આવશે. એક દિવાળી 12મી નવેમ્બરે અને બીજી દિવાળી 22મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જ્યારે ભવ્ય રામ મંદિર (Ram Mandir) નું ઉદ્ઘાટન થશે. બંને તહેવારો અયોધ્યા માટે ઐતિહાસિક ક્ષણ હશે. અયોધ્યામાં આ બંને દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યાને દિવ્ય દિવાળી માટે શણગારવામાં આવી રહી છે અને રામ મંદિરના ઉદ્ઘાટનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પણ પહેલા આ દિવાળીની વાત કરીએ. જેના માટે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામજન્મભૂમિ માર્ગથી લઈને રામ મંદિર સુધી બધું જ અનોખું છે. અયોધ્યામાં એક અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
Nov 11,2023, 10:18 AM IST
Diwali date
આ દ્રશ્યો અચંબિત કરશે! ત્રેતા યુગ જેવી દિવાળી માટે કેવી છે અયોધ્યાની તૈયારી? વર્લ્ડ
સરયુના ઘાટ રોશનીના ઐતિહાસિક ઝગમગાટ માટે તૈયાર છે. અયોધ્યામાં અત્યાર સુધીના સૌથી ભવ્ય દીપોત્સવને આડે હવે અમુક જ કલાકોની વાર છે. શનિવારે સાંજે સરયુ નદીના 51 ઘાટ 24 લાખ દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠશે. ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડા ગોઠવી દેવાયા છે.
Nov 10,2023, 21:17 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!