हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narendra Modi in Gujarat
Narendra modi in gujarat News
gandhinagar
મહાત્માં મંદિર ગાંધીનગરથી, PM મોદીએ કહ્યું "આપણે ત્રીજી ઈકોનોમી ક્યારે બનીશું તેનો દબાવ છે"
From Mahatma Mandir, PM Modi said, "There is a pressure on when we will become the third economy"
May 27,2025, 14:50 PM IST
loksabha election 2019
અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભાની ચૂંટણીમાં (Lok sabha Election 2019) પ્રચંડ વિજય મેળવ્યા પછી પહેલીવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા. ભાજપના (BJP) ખાનુપર કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જૂના સંસ્મરણો યાદ કર્યા. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પીએમ મોદીની બાળપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદ બનાવી છે. તેમાનું એક છે અમદાવાદનું જગન્નાથ મંદિર. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો. નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.
May 27,2019, 10:54 AM IST
loksabha election 2019
પીએમ મોદી- અડવાણી-શાહનો ભાજપના ખાનપુર કાર્યાલય સાથે રહ્યો છે ખાસ નાતો
લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ બીજીવાર વડાપ્રધાન તરીકેના શપછ લેશે. ત્યારે શપથવિધિ પહેલા તેઓ આજે ગુજરાત આવીને તેમની માતા હીરા બાના આર્શીવાદ લેશે. આ પહેલા તેઓ ભાજપના ખાનપુર કાર્યાલય બહાર જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ગુજરાતના ઈતિહાસમાં આ કાર્યાલયનો મોટો રોલ રહ્યો છે.
May 26,2019, 14:08 PM IST
loksabha election 2019
આજે મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા
લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. જેના બાદ હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. ત્યારે શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચશે.
May 26,2019, 13:51 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!