Plane crash in ahmedabad News

Plane Crash: વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના નામ આવ્યા સામે, તમે પણ જુઓ લિસ્ટ
12 જૂન, 2025 ના રોજ બપોરના સમયે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટી હવાઈ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, એરપોર્ટ પર ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ, અમદાવાદ ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. અકસ્માત બાદ, આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી આગનો ધુમાડો દેખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.  આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા જેના નામ સામે આવ્યાં છે.    
Jun 12,2025, 15:09 PM IST
 ગુજરાતના અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના દ્રશ્યો જોઈ તમારૂ કલેજું ફાટી જશે, જુઓ ફોટો
Ahmedabad Plane Crash: 12 જૂન, 2025 ના રોજ બપોરના સમયે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટી હવાઈ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, એરપોર્ટ પર ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ, અમદાવાદ ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. અકસ્માત બાદ, આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી આગનો ધુમાડો દેખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા મુસાફરો અને ક્રૂ સવાર હતા અથવા કેટલા લોકોને અસર થઈ છે.
Jun 12,2025, 15:22 PM IST

Trending news