हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
631/ 8
(151.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Siddharth Pithani
Siddharth pithani News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
ફ્લેટમેટે કર્યો ખુલાસો, મોત પહેલા સુશાંત આ કારણસર 'ગભરાયેલો અને ડરેલો' રહેતો હતો
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ નવા રહસ્યો ખુલતા જાય છે. 'ધ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સ્ટારનો 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસે આ કેસમાં તપાસ કરી. મુંબઈ પોલીસે સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી છે. આ કેસમાં અસલ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અભિનેતાના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી સહિત અનેક લોકો સામે પટણામાં એફઆઈઆર નોંધાવી. સુશાંત કેસમાં 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.
Sep 17,2020, 9:38 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના અંતિમ સંસ્કારમાં કેમ સામેલ ના થઇ અંકિતા, જાણો શું કહ્યું
સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ખૂબ જટિલ બની રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંતના પિતાની આ એફઆઈઆર મુજબ રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો છે. તેની એફઆઈઆર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને લખ્યું કે સત્ય હંમેશા જીતે છે.
Aug 2,2020, 17:46 PM IST
સુશાંત સિંહ રાજપૂત
મોટો ખુલાસો! જાણો, પૂજાના નામ પર સુશાંતના એકાઉન્ટથી ક્યારે અને કેટલા નિકાળ્યા પૈસા
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.
Aug 2,2020, 12:10 PM IST
સિદ્ધાર્થ પિઠાણી
EXCLUSIVE: કોના માટે સુશાંત સિંહના ઘરમાં થતી હતી પૂજા, મિત્રોએ ખોલ્યું રહસ્ય
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ પોતાના મુંબઇ સ્થિત ઘર પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી.
Aug 1,2020, 18:28 PM IST
સિદ્ધાર્થ પિઠાણી
EXCLUCIVE: એક્સ-મેનેજર દિશા સાલિયાનના નિધન બાદ આટલા માટે પરેશાન હતા સુશાંત
બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ કેસમાં મુંબઇ પોલીસ લગભગ 40 લોકોને પૂછપરછ કરી છે, જેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
Aug 1,2020, 17:13 PM IST
સિદ્ધાર્થ પિઠાણી
EXCLUSIVE: સિદ્ધાર્થ પિઠાનીનો ખુલાસો, સુશાંત આ વ્યક્તિના નામનું વાપરતો હતો સિમકાર્ડ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની ગુત્થી ઉકેલવાનું નામ લઇ રહી છે. આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાના કે કે સિંહની એફઆઇઆર નોંધ્યા બાદ હવે મુંબઇ પોલીસ સાથે બિહાર પણ તે કેસની તપાસ થઇ રહી છે.
Aug 1,2020, 15:05 PM IST
Trending news
Gujarat politics
રાહુલ ગાંધીને મળવા આવેલા ગંભીરા બ્રિજના પીડિતોને અટકાવ્યા, પાસ ન હોવાથી પોલીસે બહાર
Bengaluru Chinnaswamy Stadium
ભારતનું આ સ્ટેડિયમ સુરક્ષિત નથી! તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો
shiv puja
શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સુખના દિવસો આવ્યા, પાક ક્યાં વેચવો જવો તેની ઝંઝટ નહિ રહે
banke Bihari
કૃષ્ણ ભગવાનને બાંકે બિહારી કેમ કહેવામાં આવે છે? જાણો કઈ રીતે પડ્યું આ નામ
Bigg boss 19
Bigg Boss 19 માટે સલમાન ખાને લીધી રેકોર્ડ બ્રેક ફી, જાણો ક્યારે જોવા મળશે પ્રીમિયર
Chirag Paswan
‘મને દુઃખ છે કે હું આ સરકારનો ભાગ છું...’, બિહાર NDA માં ફૂટ, ચિરાગે સાંધ્યું નિશાન
Ravi Shastri
માન્ચેસ્ટર ટેસ્ટમાં કેપ્ટન ગિલની આ ભૂલ ભારતને પડી ગઈ ભારે, રવિ શાસ્ત્રીએ ખોલી પોલ
Rajkot
ગુજરાતના આ મોટા શહેરના પ્રોપર્ટીના ભાવમાં 20 ટકાનો ઘટાડો, રોકાણ કરવું હોય તો કરજો
ipo
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચનની ફેવરેટ કંપની લાવી રહી છે IPO, જાણો સમગ્ર વિગત