VIDEO: ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનાર પર કડક કાર્યવાહી, ખરાબ ખોરાકથી મોત થવા પર ભેળસેળિયાઓને કેવી સજાઓ ભોગવવી પડશે?

હવે ખાદ્ય પદાર્થોના વેચાણમાં ભેળસેળ કરનાર પર કડક પગલાઓ ભરવામાં આવશે. સરકારે દંડની જોગવાઈ મજબૂત કરવા માટે સૂચનો મંગાવ્યા છે.

Trending news