हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
147/ 2
(53.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1984 Anti-Sikh Riots
1984 anti sikh riots 0 News
1984 Anti-Sikh Riots
શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી, કહ્યું હિંદી નબળી
શીખ વિરોધી તોફાનો મુદ્દે કથિત રીતે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે સામ પિત્રોડાએ માફી માંગી છે. સામ પિત્રોડાએ કહ્યું કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તેને સંદર્ભથી અલગ કરીને જોવામાં આવ્યું કારણ કે મારી હિંદી ભાષા સારી નથી. પિત્રોડાએ કહ્યું કે, હું કહેવા માંગતો હતો કે, જે કાંઇ પણ થયું તે ખરાબ જ થયું, જો કે મારુ મગજ "ખરાબ" શબ્દનો યોગ્ય અનુવાદ કરી શક્યા નથી. પિત્રોડાએ કહ્યું કે, મને દુખ છે કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. હું માફી માંગુ છું. ઉલ્લેખનીય છે કે પિત્રોડાને 1984નાં તોફાનો મુદ્દે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કથિત રીતે કહ્યું કે, 84માં થયું તો થયું.
May 10,2019, 22:10 PM IST
sam pitroda
કોંગ્રેસે પિત્રોડાનાં નિવેદનનો છેડો ફાડ્યો, 2002 તોફાનોનો મુદ્દો ઉખેળ્યો
કોંગ્રેસે સામ પિત્રોડાનાં શીખ તોફાનો અંગેના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનું અંગત મંતવ્ય હોઇ શકે પાર્ટીને તેની સાથે કોઇ લેવાદેવા નહી
May 10,2019, 19:14 PM IST
1984 Anti-Sikh Riots
શીખો અંગે કોંગ્રેસનો વરવો ચહેરો સામે આવ્યો, પિત્રોડાની સામે કાર્યવાહી કરશે
જેટલીએ કહ્યું, સામ પિત્રોડાનું 1984નાં શીખ વિરોધી તોફાનો અંગે "જે થયું તે થયું" નિવેદન કોંગ્રેસ પાર્ટીની માનસિકતા દર્શાવે છે
May 10,2019, 18:54 PM IST
દિલ્હી વિધાનસભાત
84 રમખાણઃ દિલ્હી વિધાનસભાના પ્રસ્તાવમાં રાજીવ ગાંધીના ઉલ્લેખથી વિવાદ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને મરણોપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પરત લેવાની માગનો એક પ્રસ્તાવ દિલ્હી વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો છે.
Dec 21,2018, 23:51 PM IST
1984 શીખ વિરોધી રમખાણો
આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર
કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે.
Dec 17,2018, 16:16 PM IST
શીખ વિરોધી રમખાણો
PHOTOS કોણ છે સજ્જન કુમાર, 1984ના તોફાન બાદ કોંગ્રેસમાં કેવી રીતે વધ્યું ત
1984માં થયેલા શીખ વિરોધી રમખાણો મામલે આજે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જનકુમારને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે સજ્જનકુમારને અપરાધિક ષડયંત્ર રચવા અને શત્રુતાને વધારવા, સાંપ્રદાયિક સદભાવ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યાં. હાઈકોર્ટે કહ્યું કે તેમણે આજીવન જેલમાં જ રહેવું પડશે. તેમના વિશે આ 10 વાતો ખાસ જાણો.
Dec 17,2018, 14:49 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું