हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AIIMS director
Aiims director News
Omicron
Delta ના મુકાબલે નબળો છો Omicron? AIIMS ડાયરેક્ટરે કહી કામની વાત
નવું વર્ષ (New Year) શરૂ થઈ ગયું છે અને નવા વર્ષમાં કોરોના વાયરસ (Coronavirus) ને કારણે ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોન (Omicron) ચોક્કસપણે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ગંભીર નથી. એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) નું કહેવું છે.
Jan 1,2022, 14:08 PM IST
AIIMS director
કોરોનાની બીજી લહેર બજુ ખતમ થઈ નથી, ત્રીજી લહેર લોકોના વ્યવહાર પર નિર્ભરઃ ગુલેરિયા
ડો. ગુલેરિયાએ કહ્યુ કે, જ્યારે લોકો કોવિડ-19 યોગ્ય વ્યવહારનું પાલન કરશે તો ત્રીજી લહેરમાં કેસ ઓછા જોવા મળશે. એએનઆઈ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યુ કે, લોકોએ તે સમજવું જોઈએ કે ભારતમાં હજુ કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી.
Aug 14,2021, 6:11 AM IST
Dr Randeep Guleria
Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, તમે પણ જાણો
ગુલેરિયાએ કહ્યું કે, ત્રીજી લહેરને રોકવી હોય તો તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીશું તો વાયરસ ફેલાશે નહીં. મેં બધાને અપીલ કરીશ કે બધા કોરોના નિયમોનું પાલન કરે અને જ્યાં પણ કોરોનાના કેસ વધુ છે ત્યાં લૉકડાઉન લાગૂ કરો અને બધાને વેક્સિન આપો.
Jun 23,2021, 21:56 PM IST
COVAXIN
AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સીનને લઇને કહી મોટી વાત, જાણો શું કહ્યું
રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ''કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે.
May 15,2021, 14:20 PM IST
coronavirus vaccine
Corona Vaccine લગાવ્યા બાદ બોલ્યા એમ્સના ડાયરેરક્ટર- ડરો નહીં, રસી તમને મારશે નહીં
એમ્સના ડાયરેક્ટરે વેક્સિન લગાવડાવ્યા બાદ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, વેક્સિનની મારા પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને હું સંપૂર્ણ પણે ઠીક છું.
Jan 18,2021, 17:39 PM IST
રણદીપ ગુલેરિયા
લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું નિવેદન
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.
Nov 13,2020, 15:17 PM IST
કોરોના વાયરસ લેટેસ્ટ અપડેટ
AIIMSના ડિરેક્ટરની ચેતવણી....જો આમ થશે તો ખતરનાક સ્તરે જઈ શકે કોરોના વાયરસ!
દેશમાં હજુ પણ કોરોના (Corona Virus) નો કેર પ્રવર્તી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધી રહ્યો છે. જેથી કરીને આવનારા કેટલાક સમયમાં તેનાથી છૂટકારો મળવાની આશાની કિરણ જોવા મળે છે પરંતુ હવે દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે.
Oct 9,2020, 10:40 AM IST
corona virus
એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે, જુનમાં હજી કેસ વધશે
દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ એમ્સનાં નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જુનનાં મહિનામાં કોરોના વાયરસનાં કેસમાં સૌથી મોટો ઉછાળો આવશે. સાથે જ તેમણે કહ્યું કે, લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનનાં કારણે કોરોના કેસ વધારે વધ્યા નથી.
May 7,2020, 17:02 PM IST
corona virus
AIIMS નિર્દેશકનું મહત્વનું નિવેદન, દેશમાં ગમે ત્યારે આવી શકે છે લોકડાઉનની સ્થિતી
ભારતમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. તેમાં સૌતી વધારે 52 કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. દિલ્હીનાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયા હોવાની માહિતી છે. કોરોના વાયરસનાં દિલ્હીમાં દસ્ત અને તેના મુદ્દે સમગ્ર દેશમાંવધી રહેલી દહેશત વચ્ચે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં લોક ડાઉનની સ્થઇતી હજી પણ આવી શકે છે. કેટલાક શહેરોને બંધ કરવાની પણ નોબર આવી શકે છે.
Mar 20,2020, 23:30 PM IST
Trending news
Homeopathic Doctor
માત્ર 15 દિવસમાં બંધ થઈ જશે ખરતાં વાળ, કમાલનો છે આ હોમિયોપેથિક નુસ્ખો
Cracked Heels
ડ્રાય અને ફાટેલી એડી 7 દિવસમાં થઈ જશે ઠીક, રોજ રાત્રે ઘરે બનાવેલું આ તેલ લગાડવું
Dry Hair
ડ્રાય વાળમાં આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડો દૂધ, વાળ થઈ જશે સુપરસોફ્ટ અને શાઈની
gujarat
એક મહિલા સહિત 3 સરપંચોના નવીન અને નૈતિક વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ!
Pirated IPTV
તમારો 'સસ્તું' મનોરંજન મેળવવાનો મોહ આતંકવાદને કરી શકે છે ફંડિંગ, ખાસ જાણો કઈ રીતે
gujarat
ગુજરાતની 25 જિલ્લાની કુલ 332 દુકાનોમાં રેડ; તહેવારોમાં લોકોને છેતરતા દુકાનદારો સામે
Independence Day 2025
Independence Day 2025: દરેક ભારતીયને ખબર હોવી જોઈએ 15 ઓગસ્ટ સંબંધિત આ ફેક્ટસ
Post Office Scheme
Post Office Scheme: ઘર બેઠા દર મહિને ₹7,500 ની થશે કમાણી, બસ આટલું કરવું પડશે રોકાણ
gujarat
સૌરાષ્ટ્રમાં ખેડૂતો હેરાન પરેશાન! મગફળીના પાક પર મુંડા જીવાતનો ઉપદ્રવ, આ ઉપાયો કરજો
Spring Falls
આ જિલ્લો બન્યું ગુજરાતનું ‘મિનિ કાશ્મીર’, કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ...