हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
164/ 2
(58)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
allegations of corruption
Allegations of corruption News
Veteran
ભાજપના દિગ્ગજ નેતાએ પક્ષના જ સાંસદ અને પ્રમુખ પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંસદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને જિલ્લા ભાજપના પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. વાંકાનેર પાલિકાના વહીવટમાં ગેરરીતિ ચાલી રહી હોવાનું ધ્યાન પર આવતા અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરકાર સરકારનું કામ કરી રહી છે.
Jun 20,2022, 23:29 PM IST
rajkot police
પોલીસને ટ્રેનિંગમાંથી જ મળશે ભ્રષ્ટાચારના પાઠ?તોડકાંડમાં આક્ષેપો બાદ અગ્રવાલની બદલી
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપો મૂક્યા બાદ હડકંપ મચી ગયો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની આબરૂના પણ ધજાગરા ઉડ્યા હતા. ત્યાર બાદ ભાજપના સાંસદ રામ મોકરીયા પણ ખુલીને ગોવિંદ પટેલના સમર્થનમાં આવ્યા હતા. આ ઘટના બાદ તો જાણે ફટાકડાની લુમ હોય તે પ્રકારે એક પછી એક તોડકાંડની ફરિયાદો આવવા લાગી હતી.
Feb 28,2022, 22:30 PM IST
revenue minister
વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અ
રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ સંલગ્ન અલગ અલગ વિભાગો પર એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ પણ ગોઠવવામાં આવતા હોય છે. આ ટ્રેપમાં અનેક અધિકારીઓ અને અનેક કર્મચારીઓથી માંડીને વચેટિયાઓ પણ વારંવાર ઝડપાતા રહે છે. જો કે આ વખતે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં હાઇકોર્ટનાં એક વકીલ દ્વારા મહેસુલ વિભાગની પોલ ખોલવામાં આવી છે.
Dec 3,2021, 16:04 PM IST
ભરતી પ્રક્રિયા
ભરતીમાં ભષ્ટ્રાચાર: શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને સિલેક્ટ કરતા હો
છોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ભરતીમાં આવેલ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. ઉમેદવાર યુવાનોનો આરોપ છે કે, શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા છે. જ્યારે ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભ્રષ્ટાચાર થયો હોવાથી ભરતી રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Feb 27,2019, 18:27 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું