हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
122/ 2
(43.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mohan bhagvat
Mohan bhagvat News
gujarat news
ભુજમાં રાષ્ટ્રીય સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ, આજે CM સાથે ભાગવતની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે આજે થશે મહત્ત્વની બેઠક. ભુજ ખાતે આ બેઠક મળવાની છે. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ અલગ તર્કવિતર્ક વહેતા થયાં.
Nov 3,2023, 10:52 AM IST
DNA
ભારતમાં રહેનાર તમામ ભારતીયોના ડીએનએ એકસમાન: RSS પ્રમુખ
All Indians living in India have same DNA: RSS chief
Nov 16,2022, 15:00 PM IST
present time
અમદાવાદ: દેશનો દરેક નાગરિક કોઇને કોઇ પ્રકારે આંદોલનનાં માર્ગે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સંઘચાલક મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવેલા છે. મોહન ભાગવતે શનિવારે મણિનગરનાં RSS નાં મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સાંપ્રત સમયમાં ભારતનો રોલ વિષય પર પ્રવસ આપ્યું હતું. દરમિયાન તેમણે સમાજમાં વધી રહેલ હિંસા અને અસંતોષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. મિલમાલિક, મજુર, સરકાર, જનતા, વિદ્યાર્થી, શિક્ષકથી માંડીને દેશની તમામ જનતા કોઇને કોઇ રીતે આંદોલન કરી રહી છે. તમામ લોકો દુ:ખી, અસંતુષ્ટ અને સમાજવાદનાં નામે તકરાર કરી રહ્યા છે.
Feb 16,2020, 23:59 PM IST
Mohan bhagvat
મોહન ભાગવત બોલ્યા- ભારતમાં જન્મેલ તમામ વ્યક્તિ હિન્દુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે.
Dec 25,2019, 23:39 PM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો.
Oct 8,2019, 10:09 AM IST
મોહન ભાગવત
મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ અને ગૌમાતા હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રામ પ્રત્યે શ્રદ્ધા રાખે છે. ગૌ માતા અને રામ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થશે. જો આમ થાય તો હિન્દુત્વની ઓળખ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થઈ જશે.
Feb 7,2019, 10:18 AM IST
Amit Shah
રાજકોટઃ ધર્મશભામાં અમિત શાહ અને મોહન ભાગવત ચચ્ચે થઈ ગુપ્ત બેઠક
Rajkot Secret meeting between BJP Prez Amit Shah & RSS Prez Mohan Bhagvat during Dharmsabha
Dec 21,2018, 23:05 PM IST
RSS
ડૉ. હેડગેવારે કોંગ્રેસ સાથે મતભેદ જરૂર હતો પરંતુ મનભેદ નહી: ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય તમને સંતુષ્ટ કરવાનો નહી પરંતુ તમારા પ્રશ્નોનાં જવાબ મારા જ્ઞાન અનુસાર આપવાનો છે
Sep 17,2018, 20:17 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું