हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
142/ 2
(51.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Murli Manohar Joshi
Murli manohar joshi News
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ
બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીની અપીલ- અડવાણી, જોશી સહિત બધાને દોષમુક્ત કરો
અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી દેવાના મામલામાં ચુકાદાના બે સપ્તાહ પહેલા બાબરી મસ્જિદ કેસ (Babri Masjid Case)ના પક્ષકાર ઇકબાલ અંસારીએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને બધા આરોપીઓને દોષમુક્ત કરાવવાની અપીલ કરી છે.
Sep 17,2020, 16:37 PM IST
રામ મંદિર
રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થશે અડવાણી અને જોશી, આ રહ્યું ગેસ્ટનું લિસ્ટ
અયોધ્યામાં આગામી 5 ઓગસ્ટના રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ માટે જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યો છે. તેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli manohar joshi) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સામેલ છે. દૂરદર્શન દ્વારા આ સમારોહનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીએ રવિવારે આ જાણકારી આપી છે.
Jul 26,2020, 21:43 PM IST
મુરલી મનોહર જોશી
રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકારઃ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ.
Jul 21,2020, 10:16 AM IST
Murli Manohar Joshi
JNU હિંસાઃ BJP નેતા મુરલી મનોહર જોશીનો મોટો હુમલો, કહ્યું- VCને હટાવો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર એમ. જગદીશ કુમારન પર મોટો હુમલો કર્યો છે.
Jan 9,2020, 21:17 PM IST
અડવાણી
લોકસભા ચૂંટણી 2019: જૂઓ કયા જાણીતા ચહેરા આ ચૂંટણીમાં જોવા નહીં મળે
લોકસભા ચૂંટણી 2019 અનેક દૃષ્ટિએ અનોખી બની રહી છે. આ વખતે દેશમાં પ્રથમ વખત વોટ આપનારા યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. રાજકીય ફલક પર પણ અનેક નવી-નવી અનપેક્ષિત ઘટનાઓ જોવા મળી રહી છે. સૌથી મોટી ઘટના આ વખતે વરિષ્ઠ રાજકારણીઓને ચૂંટણી જંગ લડવામાંથી આપવામાં આવેલી વિદાય છે.
Apr 13,2019, 0:20 AM IST
LK Advani
અડવાણીને મળ્યા જોશી, BJPના સ્થાપનાના દિવસની પુર્વ સંધ્યાએ યોજાઇ મુલાકાત
ગુરૂવારે અડવાણીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે તેમની પાર્ટીએ પોતે રાજનીતિક રીતે અસંમત હોય તેવા વ્યક્તિઓને ક્યારે પણ રાષ્ટ્રવિરોધી નથી માન્યા
Apr 5,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીના બળવાખોર સૂર
લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે. મુરલી મનોહર જોસીએ પત્ર લખી કહ્યું કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલે મને લોકસભા ચૂંટણી ના લડવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે રામલાલની સાલહના આધાર પર તેઓ ચૂંટણી લડી રહ્યાં નથી.
Mar 26,2019, 15:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, લખ્યો પત્ર
લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે.
Mar 26,2019, 13:02 PM IST
Murli Manohar Joshi
રામ મંદિર જનતાની માંગણી માટે અધ્યાદેશ લાવવામાં કોઇ સમસ્યા નહી: મુરલી મનોહર
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે ચાલી રહેલા સાધુ સંતોનાં જમાવડા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ફરીથી મોર્ચો સંભાળ્યો હતો
Nov 23,2018, 17:58 PM IST
Bank NPA
જોશી કમિટીએ PMOને નોટિસ મોકલી, રાજનની નોટિસ બાદ કઇ કાર્યવાહી થઇ?
મોદી સરકાર માટે મુરલી મનોહર જોશીની સમિતિએ માત્ર પીએમઓને જ નોટિસ નથી મોકલી પરંતુ કોલસા અને ઉર્જા મંત્રાલયને પણ નોટિસ મોકલતા સ્પષ્ટતા માંગી છે કે શું તેમના ક્ષેત્રમાં બેંકોના એનપીએમાં સતત વધારો થઇ રહયો છે
Sep 24,2018, 23:09 PM IST
former RBI Governor
NAP મુદ્દે રઘુરામ રાજને સંસદીય સમિતી સમક્ષ UPAને જવાબદાર ઠેરવી
સંસદીય સમિતીએ રઘુરામ રાજનને એનપીએ મુદ્દે સમિતી સમક્ષ હાજર રહીને કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવા માટે અપીલ કરી હતી
Sep 10,2018, 19:47 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું