हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
135/ 2
(47.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિગ્ગજ નેતા
દિગ્ગજ નેતા News
Ashok Tanwar
ભાજપને મોટો ઝટકો! રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજનેતાની કોંગ્રેસમાં ઘરવાપસી
Politics: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભાજપના નેતા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા...વાત હરિયાણા ભાજપના ચૂંટણી કમિટીના સભ્ય અને સ્ટાર પ્રચારકમાંથી એક એવા અશોક તંવરની છે... ચૂંટણીમાં જ્યાં સુધી મત ન પડે ત્યાં સુધી હવાની દિશા બદલાવાની સંભાવના રહે છે...
Oct 3,2024, 17:42 PM IST
gujarat news
ગુજરાતમાં જો આ બે નેતાઓ સામ સામે આવ્યાં તો ફરી થશે 22 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન
Loksabha Election 2024: રાજકોટ લોકસભા ચૂંટણીમાં જામી શકે છે પાટીદાર વિરુદ્ધ પાટીદાર નેતા વચ્ચે જંગ. સવાલ એ થાય છેકે, જે ભાજપ અને કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓ વર્ષો બાદ ફરી સામ સામે આવશે તો શું થશે? જાણો 22 વર્ષ પહેલાં ગુજરાતની રાજનીતિમાં આ બે નેતાઓ વચ્ચે શું થયું હતું...
Apr 9,2024, 17:04 PM IST
અરુણ જેટલી
એક જ વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત આ 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું આજે દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું. એમ્સ તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Aug 24,2019, 15:40 PM IST
અરુણ જેટલી
અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?
લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા અરુણ જેટલીએ આજે દિલ્હી ખાતેની એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા. મને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Aug 24,2019, 15:19 PM IST
અરુણ જેટલી
અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. પોતાના શોક સંદેશમાં તેમણે લખ્યું છે કે હું અરુણ જેટલીજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં જે જગ્યા ખાલી પડી છે તેને ક્યારેય ભરી શકાશે નહીં. હું તેમના આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
Aug 24,2019, 14:32 PM IST
અરુણ જેટલી
અરુણ જેટલીના નિધન પર PM મોદીએ કહ્યું- 'મેં એક એવો મિત્ર ગુમાવ્યો...'
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.
Aug 24,2019, 14:16 PM IST
અરુણ જેટલી
નાણા મંત્રી તરીકે અરુણ જેટલીના આ 10 ક્રાંતિકારી નિર્ણયો, ઈતિહાસમાં નોંધાઈ
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.
Aug 24,2019, 14:01 PM IST
અરુણ જેટલી
આવી હતી અરુણ જેટલીની રાજકીય કારકિર્દી, 'એક દેશ-એક કર'માં નિભાવી હતી મહત્વન
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. દેસમાં જીએસટી સ્વરૂપમાં 'એક દેશ એક કર' આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. અરુણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યાં. વ્યવસાયે તેઓ સફળ વકીલ અરુણ જેટલીએ રાજકીય જીવનમાં પણ ખુબ પ્રતિષ્ઠા મેળવી.
Aug 24,2019, 14:42 PM IST
Bharuch
ભરૂચના દિગ્ગજ નેતાએ અહમદ પટેલે કર્યું મતદાન
કોંગ્રેસના ખજાનચી અને ભરૂચના દિગ્ગજ નેતા એવા અહમદ પટેલે અંકલેશ્વરમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહમદ પટેલે પોતાના પુત્ર ફૈઝલ પટેલ સાથે મતદાન કર્યું હતું. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ચોક્કસથી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Apr 23,2019, 16:35 PM IST
જયંતિ ભાનુશાળી
દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા, આંખમાં અને છાતીમાં ગોળી મારી
તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી.
Jan 8,2019, 15:24 PM IST
પ્રકાશ રાજ
અભિનેતા પ્રકાશ રાજ લડશે લોકસભા ચૂંટણી, ભાજપના આ દિગ્ગજ નેતાની સામે પડ્યા મ
રાજકારણમાં આવવાની જાહેરાત કરી ચૂકેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખુબ પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે શનિવારે કહ્યું કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
Jan 6,2019, 9:54 AM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું