हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
135/ 2
(48.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોમવતી અમાસ
સોમવતી અમાસ News
Somvati Amavasya 2024
સોમવતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ, સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ
Somvati Amavasya 2024: સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિ પણ સોમવારે આવી રહી છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. સાથે જ કેટલાક ઉપાયો કરવાથી જીવનના કષ્ટ દુર થઈ જાય છે.
Aug 29,2024, 17:14 PM IST
Kamnath Mahadev Temple
ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી જીવાત
Somvati Amavasya 2023 : ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેની વાતો અનોખી છે. અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ વાત આસ્થાની હોય છે. તેથી અહી લાખો કરોડો લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ગુજરાતમાં એક એવુ મંદિર આવેલું છે. જેમાં 600 થી વધુ વર્ષથી 650 કાળા માટીમાં ઘી સચવાયેલું છે. લગભગ આ 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી છે. જે ન તો બગડે છે, ન તો તેમાંતી ગંધ આવે છે, ન તો તેમાં કોઈ પ્રકારની જીવાત પડે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ
Jul 25,2023, 12:49 PM IST
શાહીબાગ રિવરફ્રન્ટ
શાહીબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પૂજા કરવા માટી સંખ્યામાં લોકો
આજે સોમવતી અમાસ છે. આ દિવસે દિવાસાની પૂજા કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે લોકો પૂજા કરવા માટે ભેગા થયા છે.
Jul 20,2020, 9:46 AM IST
સોમવતી અમાસ
આજે ખાસ મહત્વ ધરાવતી સોમવતી અમાસ, આ રીતે કરો શિવજીની પૂજા
દેવતાઓમાં ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવ્યો છે. આજે 20 જુલાઈના રોજ સોમવતી અમાસ છે અને આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થશે. શ્રાવણ મહિનામાં વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા જરૂર પ્રાપ્ત થઈ શકે છે. દેવતાઓમાં પણ ભગવાન શિવ સૌથી જલદી પ્રસન્ન થનારા દેવ છે.
Jul 20,2020, 10:26 AM IST
Narmada
અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે. જેને લઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે. તો બીજી તરફ, અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશખુશાલ બનીને શ્રદ્ધાથી ડુબકી લગાવી હતી.
Jun 3,2019, 15:20 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું