हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Viras
Corona viras News
Corona update
તહેવારોમાં સાવધાન રહેજો, કોરોના હજુ ગયો નથી! ગુજરાતમાં ફરી સામે આવ્યાં નવા કેસ
દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી રહી છે. ત્યારે બજારોમાં ઉમટતી ભીડ જોખમી સાબિત થઈ શકે છે. આપણે એક વાત યાદ રાખવાની જરૂર છેકે, કોરોના હજુ ગયો નથી. તેથી દિવાળીની ઉજવણી કરવી જોઈ પણ સાવધાની અને સતર્કતા સાથે. કારણકે, હાલની સ્થિતિમાં પણ ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. જોકે, હાલ સ્થિતિ ગંભીર નથી પણ આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
Nov 2,2021, 8:36 AM IST
COVID-19
કોરોના પર પીએમ મોદીએ કર્યું ટ્વીટ- ડરો નહીં, સાવચેતી રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે.
Mar 12,2020, 17:13 PM IST
COVID-19
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી
દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યવાર આંકડા જારી કરી આ બીમારીની તાજી માહિતી શેર કરી છે. કુલ 73 દર્દીઓમાં 17 વિદેશી લોકો છે.
Mar 12,2020, 15:40 PM IST
Corona Viras
ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી! જામનગરમાં ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા સામે
હાલ દેશભરમાં કોરોના વાયરસનો ડર છે. અત્યાર સુધી દેશમાં કુલ 59 કેસો સામે આવ્યા છે.
Mar 11,2020, 22:23 PM IST
Corona Viras
દેશમાં વધુ 10 લોકોને કોરોનાનો ચેપ, કેરલમાં 6 અને કર્ણાટકમાં નવા 4 મામલા આવ્યા સામે
દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ગઈ છે. આજે કેરલમાં 6 જ્યારે કર્ણાટકમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. સોમવાર સુધી દેશમાં 47 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હતા.
Mar 10,2020, 16:19 PM IST
Corona Viras
કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) પત્ર લખીને જીવલેણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનનાં હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા માટે સરાહના કરી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત અને 37 હજારથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાવાયરસ સાથે ચીનની બહાર ફિલીપીન્સ અને હોંગકોંગમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થઇ ચુક્યા છે.
Feb 9,2020, 19:44 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!