हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gabbar
Gabbar News
Ambaji
આવતીકાલથી 3 દિવસ અંબાજીમાં ગબ્બર દર્શન અને રોપ-વે બંધ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય?
ગુજરાતની 51મી શક્તિપીઠ પરિક્રમાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ખરેખર અંબાજી પ્રશાસન દ્વારા ગબ્બર રોપવે 15 થી 17 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યો છે.
Apr 15,2025, 12:40 PM IST
gujarat
અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ!! નિજ મંદિરથી ગબ્બર જવાનું ભાડું સાંભળીને ચોંકશો
માં અંબે જગત જનનીના ધામમાં હાલમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે દર્શન કરીને ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે.
Sep 13,2024, 17:32 PM IST
Visayantra Ambaji Temple
દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મૂર્તિ નહીં પણ વિસાયંત્રની થાય છે પૂજા, ભાદરવી પૂનમે.
સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસાયંત્રની પૂજા થાય છે. દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે. વર્ષ ૧૯૮૫ થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું.
Sep 3,2024, 18:20 PM IST
Ambaji
અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ
જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.
Mar 8,2024, 18:42 PM IST
ZEE 24 Kalak Original Video
ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ઋષી કુમારો દ્વારા શ્લોક અંતાક્ષરીનું આયોજન...
Shloka Antakshari organized by Rishi Kumars in Gabbar Parikrama Mohotsav...
Feb 16,2024, 15:00 PM IST
ZEE 24 Kalak Original Video
ગબ્બર પરિક્રમાના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પર કરાઈ પુષ્પવર્ષા, જયઅંબેના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર.....
On the last day of Gabbar Parikrama, flowers were showered on the devotees, the temple premises echoed with the sound of Jayambe.....
Feb 16,2024, 15:00 PM IST
Ambaji Temple
ગબ્બરની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે આડે નહિ આવ
Gujarat Tourism : દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળી વાળો સુંદર ડોમ લગાવવામાંઆવશે
Dec 25,2023, 17:06 PM IST
Ambaji
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં જોવા મળ્યો દીપડો, દર્શનાર્થીઓમાં ભયનો માહોલ
ગબ્બર ઉપર જવા ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને લઈને આજે સવારથી બંધ રાખવામાં આવ્યો છે.
Aug 6,2023, 16:06 PM IST
gujarat
ફટાફટ દોડજો! અંબાજીમાં ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ
આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળાઓ જોડાઈ રહ્યા છે. તમામ શક્તિપીઠોના દર્શન મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન 3 લાખ 50 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠ પરિક્રમામાં જોડાઈ તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
Feb 17,2023, 16:54 PM IST
Ambaji
અંબાજી જઈને ગબ્બર ચઢવાનો પ્લાન હોય તો ખાસ જાણી લેજો આ માહિતી
જો તમે આગામી ચાર દિવસ શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હોય તો જાણી લેજો કે, ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજે 25 જુલાઈથી 28 જુલાઈ સુધી બંધ રાખવામાં આવે છે. 4 દિવસ રોપવે સેવા બંધ રહેતા શ્રદ્ધાળુઓને ચઢીને મંદિરના દર્શને જવુ પડશે.
Jul 25,2022, 16:55 PM IST
BOLLYWOOD VILLAIN
બોલીવુડના સુપર વિલન 'ગબ્બર'ની દીકરી છે હુસ્ન કી મલ્લિકા, ફોટા જોઈ તમે થઈ જશો દિવાના!
નવી દિલ્લીઃ જ્યારે પણ બોલિવૂડમાં વિલનની વાત આવે છે ત્યારે સૌથી પહેલા 'શોલે'નો 'ગબ્બર' યાદ આવે છે. અમજદ ખાને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે પરંતુ હવે તે આ દુનિયામાં નથી. આજે અમે તમને અમજદ ખાન સાથે નહીં પરંતુ તેમની પુત્રી સાથે પરિચય કરાવીશું જે લાઈમલાઇટથી દૂર રહે છે.
Feb 22,2022, 16:55 PM IST
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપ-વે આટલા દિવસ બંધ કરી દેવાયો, કારણ છે મોટું!
શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શનનો અનોખો લ્હાવો છે. ત્યારે તારીખ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે.
Dec 6,2021, 7:33 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે
Oct 20,2020, 8:02 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Oct 15,2020, 10:22 AM IST
Ambaji
5 દિવસ ગબ્બર રોપવે બંધ રહેશે, જાણો ક્યારે
અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાનો બનાવ હજી તાજો જ છે. જેમાં બે લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે રાજ્યભરના એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ્સની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના ગબ્બર રોપ વેનું મેઈનટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
Jul 21,2019, 15:08 PM IST
અંબાજી
અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડિઓ થયો વાયરલ
અંબાજી માં અંબાના મંદિરમાં પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોઢું દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જ્યોતમાં વાઘની આંખો, મોઢું અને કાન દેખાતું દેખાતું હોવાથી લોકોમાં શ્રદ્ધા સાથે આશ્ચર્યમાં મુકી દીધા છે.
Dec 23,2018, 21:03 PM IST
Trending news
argentina under 19 vs canada under 19
50 ઓવરની વનડે મેચ માત્ર 5 બોલમાં ખતમ, 49.1 ઓવર બાકી રહેતા જીતી ગઈ ટીમ
Anil Ambani
અનિલ અંબાણીને હાથ લાગ્યો રૂ.5260000000નો જેકપોટ,ક્યાં ફસાયેલા હતા રિલાયન્સના રૂપિયા?
Ashant Dhaaro
શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ
Diabetes
Diabetes: ડાયાબિટીસમાં આ રીતે ફળ ખાવ તો ક્યારેય ન વધે બ્લડ શુગર લેવલ, જાણો સાચી રીત
Youtuber Armaan Malik
બે નહીં પણ 4 પત્નીઓનો પતિ છે યુટ્યુબર અરમાન મલિક, લાગ્યા આરોપ, કોર્ટે મોકલ્યું સમન્સ
icici bank
ICICI બેન્ક બાદ હવે HDFCએ પણ બદલ્યો નિયમ, હવે ખાતામાં આટલા રૂપિયા રાખવા જરૂરી
cooperative bank
સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવો
canada
ભારતીયો માટે ખુશખબર...કેનેડામાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું !
farmers
ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું...!!
Navsari news
શું ફરી શરૂ થશે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ? રાજ્ય સરકારે આપ્યો જવાબ