हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
smriti sthal
Smriti sthal News
shatrughan sinha
વાજપેયીજીનાં જવાથી એવું લાગી રહ્યું છે હું અનાથ થઇ ગયો : શત્રુઘ્ન સિન્હા
સિન્હાએ ટ્વીટ કરીને વાજપેયીજીનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા પોતાનાં પથપ્રદર્શક ગયા હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું
Aug 17,2018, 21:08 PM IST
અટલ બિહારી વાજપેયી
અટલજી અંગે મહાકવિ નીરજની ભવિષ્યવાણી સટિક સાબિત થઈ!
મહાકવિ ગોપાલ દાસ 'નીરજ' અને અટલ બિહારી વાજપેયીએ કાનપુરના ડીએવી કોલેજથી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પરિચય થયો અને હળવા મળવાનું રહ્યું. નીરજ મહાકવિ હોવાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ પારંગત મનાતા હતાં. આ જ કારણે મહાકવિએ આકલન કરતા કહ્યું હતું કે તેમની બંનેની કુંડળી મહદઅંશે એક સરખી છે. દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ આ જ કારણે 2009માં નીરજે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે તેમના અને વાજપેયીજીના નિધનમાં એક મહિનાથી વધુ અંતર નહીં હોય. વાસ્તવમાં તેમનું આ આકલન સાચુ સાબિત થયું. નીરજનું નિધન 19 જુલાઈના રોજ થયું. તેમના નિધનના 29 દિવસ બાદ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું.
Aug 17,2018, 10:54 AM IST
શાહરૂખ ખાન
અટલજીના નિધન પર શાહરૂખે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ, 'યાદ આવશો બાપજી'
લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
Aug 17,2018, 10:56 AM IST
atal ji news
અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. આવાસની બહાર લાંબી લાઈન લાગી છે.
Aug 17,2018, 10:57 AM IST
અટલ બિહારી વાજપેયી
મહામાનવના મહાપ્રયાણથી એક મહાયુગનો આવ્યો અંત: વાજપેયી પંચમહાભુતગ્ન
સંપુર્ણ સૈન્ય અને રાજકીય સન્માન સાથે દેશના અજાતશત્રુ નેતા અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવામાં આવી હતી
Aug 17,2018, 23:38 PM IST
Atal Bihari Vajpayee
જાણો, કેટલી સંપત્તિ છોડી ગયા છે વાજપેયી, હવે કોનો હશે અધિકાર ?
2004ના શપથ પત્ર અનુસાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચલ અચલ સંપત્તી 58,99, 232 રૂપિયા છે. જેમાં 2004માં તેમની ચલ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી
Aug 17,2018, 11:00 AM IST
Atal Bihari Vajpayee
'અટલ' સમાધી માટે 1.5 એકર જમીન ફાળવાઇ, મુખાગ્ની પહેલા થશે આ કાર્યક્રમ
અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ તેમનાં શોકમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે
Aug 16,2018, 22:46 PM IST
Trending news
gujarat
બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ
Climate Migration
આ દેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો, ટુંક સમયમાં ડૂબી જશે સમગ્ર દેશ! જાણો
Silent Heart Attack
સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે ? સમય પહેલા હાર્ટ એકેટ ને ટાળવા શું કરવું ?
Cooking Tips
સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે
Upi changes august 1
પૈસાની લેણદેણ, વેરિફિકેશન અને AutoPay... જાણો 1 ઓગસ્ટથી UPIમાં કયા ફેરફારો થશે?
Ryo Tatsuki Prediction
જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી, દરિયામાં ઉછળ્યા મોજા, આવ્યો ભૂકંપ!
Cricket
ટેસ્ટ મેચ પહેલા ખરાબ સમાચાર...ધાકડ ખેલાડી ઈજાગ્રસ્ત, આ ઓલરાઉન્ડર બન્યો અચાનક કેપ્ટન
Wayanad Landslides
30 જુલાઈ, 300 મૃતદેહો, તસવીરો આજે પણ લોકોને કરે છે વિચલિત...વિનાશની યાદો ફરી થઈ તાજી
ગુજરાત ATS
અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ: અગાઉ પકડાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હતી!
PM Kisan
ખેડૂતો માટે મોટા ખુશખબર! આ તારીખે તમારા ખાતામાં આવશે PM કિસાનનો 20મો હપ્તો